દુકાન પર બુલડોઝર ફેરવી દેવાતા ભાજપ નેતાના ભાઈનો આપઘાત

suicide due to bulldozer action

બજારમાં આવેલી દુકાન પર તંત્રે નોટિસે આપ્યા વિના બુલડોઝર ફેરવી દેતા ભાજપ નેતાના ભાઈએ ધાબા પરથી કૂદીને આપઘાત કરી લીધો.

કારગિલ યુદ્ધના જવાનના ઘરમાં ટોળું ઘૂસી ગયું, ‘બાંગ્લાદેશી’ કહી ID માંગ્યું!

Mob breaks into Kargil war

ત્રણ પેઢી સુધી દેશની સેવા કરનાર મુસ્લિમ સૈનિકના ઘરમાં મધરાતે ટોળું ઘૂસી ગયું અને ‘બાંગ્લાદેશી’ કહી ઓળખના પુરાવા માંગ્યા.

માલેગાંવ બ્લાસ્ટના પીડિતોએ કહ્યું, ‘અમારો વિશ્વાસ તૂટી ગયો છે’

Malegaon blast case

માલેગાવ બ્લાસ્ટ કેસના તમામ આરોપીઓને નિર્દોષ છોડી દેવાતા આ બ્લાસ્ટમાં જીવ ગુમાવનારના પરિવારજનો ભાંગી પડ્યાં છે.

Malegaon Blast Case માં સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ આરોપીઓ નિર્દોષ જાહેર

Malegaon blast case

Malegaon Blast Case માં NIA કોર્ટે 17 વર્ષે ચૂકાદો આપી પુરાવાના અભાવે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

ખેતરમાં ઘાસચારો લેવા ગયેલા દલિત યુવકની ગોળી મારી હત્યા

dalit news

22 વર્ષનો દલિત યુવક ખેતરમાં ઘાસચારો લેવા માટે ગયો હતો. એ દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ તેને ગોળી મારી દીધી.

અમદાવાદમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોનો ડ્રો યોજાશે

CM Awas Yojana

અમદાવાદ શહેરમાં ઘરના ઘરનું સપનું જોતા બહુજન સમાજના લોકો માટે મોટી તક. મુખ્યમંત્રી આવાસ યોજનાનો ડ્રો યોજાશે. જાણો સંપૂર્ણ વિગત.

ગુજરાતમાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષણનો શિકાર

tribal news

કેન્દ્ર સરકારે સંસદમાં આપેલા આંકડાઓએ વડાપ્રધાન મોદીના વતન ગુજરાતમાં આદિવાસી બાળકોની દયનિય સ્થિતિની પોલ ખોલી નાખી.