10 વર્ષમાં SC-ST સામેના ગુનાઓમાં 46 અને 91 ટકાનો વધારો થયો!
મોદી સરકારના છેલ્લાં 10 વર્ષમાં દલિતો વિરુદ્ધના ગુનાઓમાં 46%નો અને આદિવાસીઓ વિરુદ્ધના ગુનાઓમાં 91%નો વધારો થયો.
મોદી સરકારના છેલ્લાં 10 વર્ષમાં દલિતો વિરુદ્ધના ગુનાઓમાં 46%નો અને આદિવાસીઓ વિરુદ્ધના ગુનાઓમાં 91%નો વધારો થયો.
IPS Puran Kumar ના મૃતદેહનું 4 દિવસ પછી પણ પોસ્ટમોર્ટમ નથી થઈ શક્યું. જાણો તેમના પત્ની સહિતના પરિવારે સરકાર સમક્ષ શું માગણી કરી.
રામલીલામાં રામ અને લક્ષ્મણનું પાત્ર ભજવતા બે કલાકારોને સ્થાનિક યુવકોએ લાકડી-દંડાથી ફટકાર્યા. પોલીસ ફરિયાદ નોંધાતા ચાર યુવકોને કસ્ટડીમાં લેવાયા.
ગુજરાતમાં ત્રણ વર્ષમાં બળાત્કારની 9000 ઘટનાઓ નોંધાઈ છે. ચોંકાવનારી વાત એ છે કે, બળાત્કારના ત્રણ ટકા આરોપીને પણ સજા નથી થતી.
IPS Puran Kumar એ 9 પાનાની સુસાઈડ નોટમાં હરિયાણાના 15 IAS-IPS અધિકારીઓ સામે ગંભીર આરોપ મૂકતા SC-ST Act હેઠળ કાર્યવાહી થશે!
CJI બી.આર.ગવઈ પર જૂતું ફેંકનાર મનુવાદી રાકેશ કિશોર પર SC-ST એક્ટ હેઠળ કેસ નોંધવા કેન્દ્રીય રામદાસ આઠવલેએ માંગ કરી છે. જાણો બીજું શું કહ્યું.