ડૉ.આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી શા માટે જરૂરી છે?

ambedkar jayanti 2026

કેટલાક લોકો દ્વારા કહેવામાં આવે છે કે ડૉ. આંબેડકરના વિચારોની ઉજવણી કરો, તેમની નહીં. આપણે ઉજવણી કેમ કરવી જોઈએ? કઈ રીતે ઉજવણી કરવી જોઈએ? તે નક્કી કોણ કરશે.

ડૉ.આંબેડકરની પ્રતિમા આસપાસ દબાણ કરાતા યુવકે અનોખી રીતે વિરોધ કર્યો

Dr Ambedkar statue

ડૉ.આંબેડકર પ્રતિમા પાસેના દબાણો દૂર કરવા યુવકે અનોખો વિરોધ નોંધાવ્યો. વહીવટીતંત્રે લેખિતમાં આશ્વાસન આપ્યા બાદ યુવક માંડ નીચે ઉતર્યો.

જ્યોતિબા ફૂલેની 200મી જન્મજયંતીએ રાષ્ટ્રપતિ, PMએ શ્રદ્ધાંજલિ આપી

Jyotiba Phule 200th birth anniversary

Jyotiba Phule 200th birth anniversary: ક્રાંતિસૂર્ય જ્યોતિરાવ ફૂલેની દ્વિશતાબ્દીએ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને પુષ્પાંજલિ અર્પણ કરી. રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી.

તોફાની તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમાનું મોં કાળું કરી ખંડિત કરી

Dr. Ambedkars statue vandalized

Dr. Ambedkars statue vandalized: 14મી એપ્રિલ નજીક આવતા જ તોફાની તત્વો સક્રિય, ડૉ.આંબેડકરની પ્રતિમાનું મોં કાળું કરી તોડફોડ કરાતા દલિત સમાજમાં ભારે રોષ.