ગુજરાત બન્યું ભીમમય: ગામડાથી મેટ્રો સિટી સુધી ‘જય ભીમ’ની ગૂંજ
ભારત રત્ન ડૉ.આંબેડકરની જન્મજયંતી નિમિત્તે સમગ્ર ગુજરાતમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે; મધરાતે આતશબાજી અને વિવિધ સેવાકીય કાર્યો સાથે બહુજન મહાનાયકને યાદ કરાશે.
ભારત રત્ન ડૉ.આંબેડકરની જન્મજયંતી નિમિત્તે સમગ્ર ગુજરાતમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે; મધરાતે આતશબાજી અને વિવિધ સેવાકીય કાર્યો સાથે બહુજન મહાનાયકને યાદ કરાશે.
જૂનાગઢમાં બિલ્ડર દ્વારા અનુસૂચિત જાતિ વિરુદ્ધ કરાયેલી અપમાનજનક ટિપ્પણીનો ઓડિયો વાયરલ થતા એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી.
ગાંધીનગરમાં ‘દલિત સાહિત્ય વિમર્શ મંચ’ દ્વારા મૂર્ધન્ય દલિત સાહિત્યકાર ભી.ન.વણકરની સંઘર્ષમય સાહિત્યસફર અને કેફિયતનો ગરિમાપૂર્ણ કાર્યક્રમ રવિવારે યોજાયો હતો.
ડેન્ટલ કૉલેજમાં ભણતા દલિત વિદ્યાર્થીને શિક્ષકો સતત તેના શ્યામ રંગ અને દલિત જાતિને કારણે અપમાનિત કરતા હતા. કંટાળેલા વિદ્યાર્થીએ કૉલેજેની બિલ્ડીંગ પરથી કૂદી આપઘાત કરી લીધો.
વીરમગામ લખતર હાઈવે પર ભગવાનને ધજા ચડાવવા જતા પગપાળા સંઘ પર ટ્રક ફરી વળતા એક જ પરિવારના 7 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.