NEET વિવાદ વચ્ચે વધુ એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો
NEET પરીક્ષામાં ગેરરીતિ વચ્ચે દેશમાં વધુ એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાના સમાચાર આવ્યા છે. જેણે પરીક્ષા સિસ્ટમ પર ગંભીર સવાલો કર્યા છે.
NEET પરીક્ષામાં ગેરરીતિ વચ્ચે દેશમાં વધુ એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાના સમાચાર આવ્યા છે. જેણે પરીક્ષા સિસ્ટમ પર ગંભીર સવાલો કર્યા છે.
NEET પેપર લીક સામે હાલમાં થયેલા આંદોલને દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે. સવાલ એ છે કે શું આ સિસ્ટમ ગરીબ અને વંચિતોના ડોક્ટર બનવાના સપના રોળી રહી છે?