ગાંધીનગરમાં રાઘવજી માધડ પોતાની સાહિત્યયાત્રા રજૂ કરશે
દલિત સાહિત્ય વિમર્શ મંચ ગાંધીનગર દ્વારા 9 ઓગસ્ટના રોજ વિખ્યાત સાહિત્યકાર રાઘવજી માધડની સાહિત્ય યાત્રા અને કેફિયતનો વિશેષ કાર્યક્રમ યોજાશે.
દલિત સાહિત્ય વિમર્શ મંચ ગાંધીનગર દ્વારા 9 ઓગસ્ટના રોજ વિખ્યાત સાહિત્યકાર રાઘવજી માધડની સાહિત્ય યાત્રા અને કેફિયતનો વિશેષ કાર્યક્રમ યોજાશે.
ચૂંટણીમાં દલિત-આદિવાસીઓના રોષથી બચવા અને રાજકીય નુકસાન ટાળવા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં SC-ST અનામતમાં ક્રીમીલેયર મામલે પલટી મારી છે.
GPSC ની ડાયરેક્ટ ભરતીમાં OBC ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં ઓછા માર્ક્સ આપી અન્યાય કરાતો હોવાના દાવા સાથે ચેરમેન હસમુખ પટેલને હટાવવા ઓબીસી સમાજ મેદાનમાં.