SC-ST અનામતમાં ક્રીમીલેયર પર RSS-ભાજપનું નવું નાટક!
ચૂંટણીમાં દલિત-આદિવાસીઓના રોષથી બચવા અને રાજકીય નુકસાન ટાળવા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં SC-ST અનામતમાં ક્રીમીલેયર મામલે પલટી મારી છે.
ચૂંટણીમાં દલિત-આદિવાસીઓના રોષથી બચવા અને રાજકીય નુકસાન ટાળવા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં SC-ST અનામતમાં ક્રીમીલેયર મામલે પલટી મારી છે.