‘અનામત બંધારણીય અધિકાર છે, કોઈ તેને ખતમ નહીં કરી શકે’
અનામતની તરફેણમાં દલિત નેતાઓ ખૂલીને પોતાની વાત કરી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પીએમ મોદીની હાજરીમાં સ્પષ્ટ વાત કરી દીધી.
અનામતની તરફેણમાં દલિત નેતાઓ ખૂલીને પોતાની વાત કરી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પીએમ મોદીની હાજરીમાં સ્પષ્ટ વાત કરી દીધી.
હરિયાણાની ભાજપ સરકારે એસસી પ્રમાણપત્રોમાં ‘ચમાર’ શબ્દના સ્થાને ‘મેઘવાળ’ શબ્દનો ઉપયોગ કરવાની કેન્દ્ર સરકારને ભલામણ કરતા વિવાદ ઉભો થયો છે.