‘અનામત બંધારણીય અધિકાર છે, કોઈ તેને ખતમ નહીં કરી શકે’

What did Chirag Paswan say on the reservation

અનામતની તરફેણમાં દલિત નેતાઓ ખૂલીને પોતાની વાત કરી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પીએમ મોદીની હાજરીમાં સ્પષ્ટ વાત કરી દીધી.

‘અનામત નાબૂદીની વાત કરનાર તત્વો સામે રાજદ્રોહનો કેસ કરો!’

File a sedition case against those who say remove reservations

અનામત નાબૂદી અને સમીક્ષાની માંગ કરી રહેલા તત્વો સામે કેન્દ્રીય મંત્રીઓ રામદાસ આઠવલે અને ચિરાગ પાસવામે મોરચો માંડીને કડક કાર્યવાહીની માંગ કરી છે.

આર્થિક આધાર પર અનામતની માંગ તદ્દન ગેરબંધારણીયઃ માયાવતી

Mayawati say about the reservation removal movement

જંતર-મંતર પર અનામત વિરોધી પ્રદર્શન અને આર્થિક આધાર પર અનામતની માંગ સામે BSP સુપ્રીમો માયાવતીએ આકરા પ્રહારો કર્યાં છે. જાણો શું તર્ક આપ્યા.

દેશની જિલ્લા અદાલતોમાં SC-ST-OBCની સેંકડો અનામત બેઠકો ખાલી

SC-ST-OBC reserved seats vacant in district courts of the country

દેશમાં મનુવાદી તત્વોએ ફરી એકવાર અનામત નાબૂદીના આંદોલન ચાલુ કર્યું છે ત્યારે SC-ST-OBCની અનામતને લઈને એક મોટો રિપોર્ટ સામે આવ્યો છે.

‘અનામતને હાથ તો લગાવી જુઓ, દેશ ન હલાવી નાખીએ તો કહેજો’

Just try to touch the reserve if it doesnt cause an earthquake

નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદે કેન્દ્રની મોદી સરકાર અને RSSને ખુલ્લી ચેતવણી આપતાં કહ્યું કે અનામત સાથે ચેડાં કરશો તો દેશમાં ભૂકંપ આવશે.