દલિતો ડિરેક્ટર ન બની જાય તે માટે કોલ લેટર જ ન મોકલ્યા

UPPCL Director call latter issue

6 માર્ચે પાવર કોર્પોરેશનમાં 17 ડિરેક્ટરોની પસંદગી થવાની છે. જાતિવાદી તત્વોએ જાણી જોઈને દલિત એન્જિનીયરોને કોલ લેટર ન મોકલ્યા. હવે માત્ર સવર્ણો પસંદગી પામશે?

સરપંચ સહિત 5 લોકોએ દલિત યુવકને માર મારી બાઈક તોડી નાખ્યું

Ayodhya Dalit youth beaten up

રામની નગરી અયોધ્યાની આ ઘટના છે. જાતિવાદી સરપંચ અને તેના સાગરિતોએ કારણ વિના દલિત યુવકનું બાઈક તોડી નાખી તેને માર માર્યો છે.

દલિત ભાઈએ રાખડી બાંધતી મુસ્લિમ બહેનનું મામેરું ભર્યું

Matar Kheda Village

વર્ષ 2014 બાદ દેશભરમાં સતત હિંદુત્વવાદીઓ મુસ્લિમો અને દલિતોને ટાર્ગેટ કરી રહ્યાં છે. કાયદો વ્યવસ્થા જાણે આવા તત્વોના બાપાની જાગીર હોય તેમ છાશવારે નિર્દોષ દલિતો, આદિવાસી અને મુસ્લિમોને કાયદા કે પોલીસના ડર વિના ટાર્ગેટ કરવામાં આવે છે અને બિનસાંપ્રદાયિક દેશની સરકાર મીંઢું મૌન જાળવીને આવા તત્વોને આડકતરી રીતે પ્રોત્સાહન આપી રહી છે, કોમી એકતાનું વાતાવરણ … Read more

હું દલિત છું…ગમે ત્યારે મારી હત્યા થઈ શકે છે

Manoj Kumar MP Congress

બંધારણ અને કાયદાના શાસનની વાતો કરતી કૉંગ્રેસના એક સાંસદે ભરી સંસદમાં કહ્યું કે, ગમે ત્યારે પોતાની હત્યા થઈ શકે છે. તેમણે સંસદમાં પોતાની સુરક્ષાની માંગ કરી છે.

જોગેન્દ્રનાથ મંડલ : દલિત અધિકારોના વિસ્મૃત લડવૈયા

ડો. આંબેડકર માટે બંધારણ સભામાં પ્રવેશવું અનિવાર્ય હતું, પણ ચૂંટાવું મુશ્કેલ હતું ત્યારે જોગેન્દ્રનાથ મંડલે બંગાળમાંથી બંધારણસભામાં તેમના પ્રવેશનો કઠિન માર્ગ સરળ કરી આપ્યો હતો.