લોકશાહી પરનું સંકટ ગુજરાતીઓ 30 વર્ષથી અનુભવે છેઃ ડૉ. લક્ષ્મણ યાદવ

laxman-yadav-speech-gujarat-democracy-ambedkar

અમદાવાદમાં પોતાના બે પુસ્તકોના વિમોચન કાર્યક્રમમાં ડૉ. આંબેડકરના વિચારો અને બહુજન સમાજની આઝાદી પર પ્રો. ડૉ. લક્ષ્મણ યાદવનું ધમાકેદાર ભાષણ.