આર્થિક આધાર પર અનામતની માંગ તદ્દન ગેરબંધારણીયઃ માયાવતી
જંતર-મંતર પર અનામત વિરોધી પ્રદર્શન અને આર્થિક આધાર પર અનામતની માંગ સામે BSP સુપ્રીમો માયાવતીએ આકરા પ્રહારો કર્યાં છે. જાણો શું તર્ક આપ્યા.
જંતર-મંતર પર અનામત વિરોધી પ્રદર્શન અને આર્થિક આધાર પર અનામતની માંગ સામે BSP સુપ્રીમો માયાવતીએ આકરા પ્રહારો કર્યાં છે. જાણો શું તર્ક આપ્યા.
‘કર્ણનું આરોપનામું’ પુસ્તકમાં પ્રો.જયેશ વરિયા સરકારી નોકરીઓ અને શિક્ષણમાં OBC, SC, ST યુવાનો સાથે થતા ભેદભાવ, અન્યાયને ઉજાગર કરે છે.