અયોધ્યામાં વિદ્યાર્થી ભૂલ કરશે તો ‘રામ’ લખવાની સજા કરાશે!

Ayodhya news

અયોધ્યા મેડિકલ કોલેજમાં હવેથી કોઈ વિદ્યાર્થીની ભૂલ પકડાશે તો તે વિદ્યાર્થીને ભૂલ મુજબ 11 થી લઈને 51 હજાર વાર ‘રામ નામ’ લખવાની સજા કરાશે.

અયોધ્યાના હનુમાનગઢી મંદિરના પ્રસાદના લાડુ-ઘીમાં ભેળસેળ નીકળી!

Ayodhya Hanumangarhi Temple Prasad

તિરુપતિ બાલાજી, વૃંદાવન બાદ હવે અયોધ્યાના પ્રખ્યાત હનુમાનગઢી મંદિરના પ્રસાદના લાડુ અને ઘીમાં ભેળસેળ સામે આવી છે.

દલિતવાસમાં આગ લાગતા 9 દલિત પરિવારોના ઘર બળીને ખાખ

dalit news

દલિત વસ્તીમાં બે જગ્યાએ આગ લાગતા 9 દલિત પરિવારોના ઘર બળી ગયા, 38 વિઘા ઘઉં અને 300 સાગના વૃક્ષો રાખ થઈ ગયા.