ભાજપ ઈદ નિમિત્તે 32 લાખ મુસ્લિમોને સૌગાત-એ-મોદી કીટ વહેંચશે

eid

ભાજપના કાર્યકરો મસ્જિદોમાં જઈને જરૂરિયાતમંદ મુસ્લિમ પરિવારોને ઓળખી તેમને સૌગાત-એ-મોદી કીટનું વિતરણ કરશે.

ભાજપ શાસિત નગરપાલિકાના દલિત અધ્યક્ષે આત્મહત્યાની ધમકી આપી

BJP Dalit Leader Ashok Nagar

ભાજપ સાશિત નગરપાલિકાના અધ્યક્ષે વીડિયો વાયરલ કરીને કહ્યું કે અધિકારીઓ-કોન્ટ્રાક્ટરો મળી તેમને હેરાન કરે છે, તેથી તેઓ ગમે ત્યારે આત્મહત્યા કરી લેશે.

શું મોદી Dr. Ambedkar કરતા મોટા છે? : AAP

Dehli CMO ambedkar controversy

Delhi માં સત્તા પર આવતાની સાથે જ BJP ફરી એકવાર Dr. Ambedkar મુદ્દે ફસાઈ ગઈ છે. અગાઉ AAP સરકારે CMO માં બાબાસાહેબનો ફોટો લગાવ્યો હતો, જે ભાજપે હટાવી લીધો છે.

કાંધલ જાડેજાએ કુતિયાણામાં એકલા હાથે ભાજપ, કોંગ્રેસને પછાડી

kandhal jadeja

કુતિયાણા નગરપાલિકામાં કાંધલ જાડેજાની આગેવાનીમાં સમાજવાદી પાર્ટીએ 24માંથી 16 બેઠક જીતીને એકલા હાથે ભાજપ અને કોંગ્રેસને ધૂળ ચાટતા કરી દીધાં છે.

દિલ્હીમાં દલિત નેતા Ravindra Indraraj મુખ્યમંત્રી બનશે?

ravinder_indraj_singh

Delhi માં ભાજપ કોઈ દલિત નેતાને મુખ્યમંત્રી બનાવે તેવી પુરી શક્યતા છે. હાલ બવાના બેઠકના ધારાસભ્ય Ravindra Indraraj તેના માટે સૌથી મજબૂત દાવેદાર મનાય છે.

દિલ્હીમાં દલિત અને મુસ્લિમ મતદારો કોંગ્રેસથી કેમ દૂર રહ્યા?

rahulgandhi

રાહુલ ગાંધીના તમામ બંધારણ બચાવો પરિષદો છતાં દલિતો અને મુસ્લિમોએ કોંગ્રેસને ટેકો કેમ ન આપ્યો? શું દલિતો-મુસ્લિમોને એવું લાગે છે કે કૉંગ્રેસ તેમના પ્રત્યે જેટલી વફાદાર હોવી જોઈએ તેટલી છે નહીં?

દલિતોના ઉત્થાન માટે RSS ના રામરાજ્યની નહીં આંબેડકર યુગની જરૂર છે

RSS Chief Mohan Bhagwat

RSS ની સવર્ણ સંગઠનાત્મક વ્યવસ્થામાં દલિતો કદી તેમના અધિકારો મેળવી શકશે નહીં. કારણ કે મહોરું ભલે હિંદુત્વનું છે પરંતુ પુર્નસ્થાપના બ્રાહ્મણવાદની જ કરવાની છે.

દિલ્હીમાં ૨૭ વર્ષ પછી સરકારમાં કોઈ મુસ્લિમ મંત્રી નહીં હોય

BJP flag

કૉંગ્રેસના શાસનના 15 વર્ષ અને આપના 11 વર્ષના શાસનમાં કમ સે કમ એક મુસ્લિમ મંત્રીનો કેબિનેટમાં સમાવેશ કરાયો હતો. પણ 27 વર્ષ બાદ એકેય મુસ્લિમ મંત્રી નહીં હોય.

ડૉ.આંબેડકરના અપમાન છતાં ભાજપ 4 અનામત સીટ કેવી રીતે જીતી?

dalitvoters

દિલ્હીમાં દલિત સમાજની વસ્તી અંદાજે ૧૬ ટકા છે, ઘણી બેઠકો પર તે 44 ટકા સુધી છે. એમાં ડૉ.આંબેડકરના વિવાદ પછી પણ ભાજપ કેવી રીતે 4 બેઠકો જીતી ગઈ?

કેવી રીતે ‘કેજરીવાલે’ જ ‘કેજરીવાલ’ને હરાવ્યા?

kejriwal

અરવિંદ કેજરીવાલ પર નજર રાખનારા કેટલાક વિશ્લેષકોના મતે ભાજપ-કૉંગ્રેસે નહીં, ખુદ કેજરીવાલે જ ‘કેજરીવાલ’ને હરાવ્યા છે.તેમને મોટી હાર મળી છે.