BSP સુપ્રીમો માયાવતીએ આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક બનાવ્યા
BSP સુપ્રીમો માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક બનાવ્યા છે, આ સાથે જ બહેનજીના ઉત્તરાધિકારીનો પણ સંકેત મળી ગયો છે.
BSP સુપ્રીમો માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક બનાવ્યા છે, આ સાથે જ બહેનજીના ઉત્તરાધિકારીનો પણ સંકેત મળી ગયો છે.
ગુજરાત BSP ના નેતા પી.એલ.રાઠોડના માતાનું બે દિવસ પહેલા અવસાન થયું છે. તેમણે માતાની અંતિમ ક્ષણોએ હાજર રહેવાને બદલે પક્ષના કામને મહત્વ આપ્યું.
બીએસપી સુપ્રીમો બહેન કુમારી માયાવતીનું મમ્મી કહીને અપમાન કરનાર યુટ્યુબર પુનિત સુપરસ્ટારે માફી માંગવી પડી. જાણો શું છે મામલો.
બિહારની 38 એસસી અનામત બેઠકો પર હમ, લોક જનશક્તિ(રામવિલાસ), BSP સાથે આઝાદ સમાજ પાર્ટીએ ઝુકાવતા સમીકરણો બદલાશે.
તેલંગાણામાં SC પેટા વર્ગીકરણ લાગુ કરીને રાહુલ ગાંધી અને કોંગ્રેસે SC અનામતનું નિકંદન કાઢવાની શરૂઆત કરી દીધી છેઃ પી.એલ. રાઠોડ
mauganj gadara village violence: બ્રાહ્મણ યુવકના મોત બાદ સ્થાનિક પોલીસે દલિતો-આદિવાસીઓ પર ક્રૂર કાર્યવાહી શરૂ કરતા દલિત-આદિવાસીઓ બધું મૂકીને ગુમ થઈ ગયા છે.
BSP સુપ્રીમો Mayawati એ માન્યવર કાંશીરામે કહેલી વાતને દોહરાવતા કહ્યું, દલિતો-બહુજનોના અચ્છે દિન લાવવા હોય તો રાજકીય સત્તા એકમાત્ર રસ્તો છે.
BSP કાર્યકરોની કેડર મીટિંગોમાં હવે સમર્થકો પાસેથી આર્થિક સહાય લેવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જાણો શા માટે પક્ષે આ નિર્ણય લીધો.
BSP સુપ્રીમો Mayawati એ પક્ષ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા કહ્યું કે, મારા જીવતા હું સગાસંબંધીઓના સ્વાર્થે BSP ને નબળી નહીં પડવા દઉં.
આજે સ્થિતિ એ છે કે દરેક ભારતીય રાજનેતાને માન્યવર કાંશીરામ જેવી સફળતા મેળવવી છે. એવું તે શું છે માન્યવરની રાજકીય કરિયરમાં કે દરેકને ત્યાં સુધી પહોંચવું છે?