‘રાહુલ ગાંધીના હાથમાં બંધારણ, બગલમાં છરી છે’- પી.એલ.રાઠોડ

impact of sc sub-categorization on sc reservation P L rathod

તેલંગાણામાં SC પેટા વર્ગીકરણ લાગુ કરીને રાહુલ ગાંધી અને કોંગ્રેસે SC અનામતનું નિકંદન કાઢવાની શરૂઆત કરી દીધી છેઃ પી.એલ. રાઠોડ

પોલીસના ખૌફને કારણે 187 દલિત-આદિવાસીઓએ ગામ છોડી દીધું

mauganj gadara village violence

mauganj gadara village violence: બ્રાહ્મણ યુવકના મોત બાદ સ્થાનિક પોલીસે દલિતો-આદિવાસીઓ પર ક્રૂર કાર્યવાહી શરૂ કરતા દલિત-આદિવાસીઓ બધું મૂકીને ગુમ થઈ ગયા છે.

દલિતોના અચ્છે દિન માટે રાજકીય સત્તા એકમાત્ર રસ્તો: mayawati

mayawati

BSP સુપ્રીમો Mayawati એ માન્યવર કાંશીરામે કહેલી વાતને દોહરાવતા કહ્યું, દલિતો-બહુજનોના અચ્છે દિન લાવવા હોય તો રાજકીય સત્તા એકમાત્ર રસ્તો છે.

BSP એ કેડર મીટિંગમાં આર્થિક સહાય લેવાની પ્રથા કેમ બંધ કરી?

bsp

BSP કાર્યકરોની કેડર મીટિંગોમાં હવે સમર્થકો પાસેથી આર્થિક સહાય લેવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જાણો શા માટે પક્ષે આ નિર્ણય લીધો.

મારા માટે સગાસંબંધીઓ કરતા BSP મહત્વની: Mayawati

bsp

BSP સુપ્રીમો Mayawati એ પક્ષ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા કહ્યું કે, મારા જીવતા હું સગાસંબંધીઓના સ્વાર્થે BSP ને નબળી નહીં પડવા દઉં.

શા માટે દરેક રાજકારણી Kanshi Ram જેવી સફળતા ઈચ્છે છે?

Kanshi Ram

આજે સ્થિતિ એ છે કે દરેક ભારતીય રાજનેતાને માન્યવર કાંશીરામ જેવી સફળતા મેળવવી છે. એવું તે શું છે માન્યવરની રાજકીય કરિયરમાં કે દરેકને ત્યાં સુધી પહોંચવું છે?

Kanshi Ram : દલિત શક્તિનું રાજસત્તામાં રૂપાંતર કરનાર રાજનેતા

Kanshi Ram

કાશ્મીરથી લઈને અંજાર સુધી બસપાનો વાદળી ઝંડો અને હાથી નિશાન જાણીતા બની ચૂક્યા છે તેની પાછળ માન્યવર કાંશીરામ(Kanshi Ram)નો કઠિન પરિશ્રમ રહ્યો છે.

માયાવતીના ભાઈ આનંદ કુમારનું BSP ના રાષ્ટ્રીય સંયોજક પદેથી રાજીનામું

mayawati

આનંદ કુમારે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પદ પરથી રાજીનામું આપ્યું છે, તેઓ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી નિભાવતા રહેશે. હાલ રણધીર બેનીવાલને રાષ્ટ્રીય સંયોજક બનાવવામાં આવ્યા છે.

આકાશ આનંદ પર કાર્યવાહી બાદ Udit Raj એ બસપાઈઓને શું સલાહ આપી?

Udit raj Akash Anand Mayawati

Udit Raj એ આકાશ આનંદને BSP ના તમામ પદો પરથી દૂર કરવામાં આવ્યા બાદ ફરી Mayawati ની ટીકા કરી. સાથે BSP ના કાર્યકરોને પણ એક સલાહ આપી દીધી. જાણો શું કહ્યું.

માયાવતીએ આકાશ આનંદને BSP ના તમામ હોદ્દા પરથી હટાવ્યા

bsp

આકાશ આનંદને પાર્ટીના તમામ પદો પરથી દૂર કરવાની જાહેરાત કરતા BSP સુપ્રીમો માયાવતીએ કહ્યું કે આકાશના સસરા અશોક સિદ્ધાર્થ આ માટે જવાબદાર છે.