BSP સુપ્રીમો માયાવતીએ આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક બનાવ્યા

Mayawati national coordinator

BSP સુપ્રીમો માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક બનાવ્યા છે, આ સાથે જ બહેનજીના ઉત્તરાધિકારીનો પણ સંકેત મળી ગયો છે.

ગુજરાત BSP નેતાની માતાનું અવસાન થયું, છતાં પક્ષનું કામ ન છોડ્યું

Gujarat BSP

ગુજરાત BSP ના નેતા પી.એલ.રાઠોડના માતાનું બે દિવસ પહેલા અવસાન થયું છે. તેમણે માતાની અંતિમ ક્ષણોએ હાજર રહેવાને બદલે પક્ષના કામને મહત્વ આપ્યું.

માયાવતીને ‘મમ્મી’ કહી મજાક ઉડાવનાર યુટ્યુબરે માફી માગવી પડી

Mayawati

બીએસપી સુપ્રીમો બહેન કુમારી માયાવતીનું મમ્મી કહીને અપમાન કરનાર યુટ્યુબર પુનિત સુપરસ્ટારે માફી માંગવી પડી. જાણો શું છે મામલો.

બિહારની 38 SC અનામત સીટ પર કોણ ફાવશે?

bihar sc seats

બિહારની 38 એસસી અનામત બેઠકો પર હમ, લોક જનશક્તિ(રામવિલાસ), BSP સાથે આઝાદ સમાજ પાર્ટીએ ઝુકાવતા સમીકરણો બદલાશે.

‘રાહુલ ગાંધીના હાથમાં બંધારણ, બગલમાં છરી છે’- પી.એલ.રાઠોડ

impact of sc sub-categorization on sc reservation P L rathod

તેલંગાણામાં SC પેટા વર્ગીકરણ લાગુ કરીને રાહુલ ગાંધી અને કોંગ્રેસે SC અનામતનું નિકંદન કાઢવાની શરૂઆત કરી દીધી છેઃ પી.એલ. રાઠોડ

પોલીસના ખૌફને કારણે 187 દલિત-આદિવાસીઓએ ગામ છોડી દીધું

mauganj gadara village violence

mauganj gadara village violence: બ્રાહ્મણ યુવકના મોત બાદ સ્થાનિક પોલીસે દલિતો-આદિવાસીઓ પર ક્રૂર કાર્યવાહી શરૂ કરતા દલિત-આદિવાસીઓ બધું મૂકીને ગુમ થઈ ગયા છે.

દલિતોના અચ્છે દિન માટે રાજકીય સત્તા એકમાત્ર રસ્તો: mayawati

mayawati

BSP સુપ્રીમો Mayawati એ માન્યવર કાંશીરામે કહેલી વાતને દોહરાવતા કહ્યું, દલિતો-બહુજનોના અચ્છે દિન લાવવા હોય તો રાજકીય સત્તા એકમાત્ર રસ્તો છે.

BSP એ કેડર મીટિંગમાં આર્થિક સહાય લેવાની પ્રથા કેમ બંધ કરી?

bsp

BSP કાર્યકરોની કેડર મીટિંગોમાં હવે સમર્થકો પાસેથી આર્થિક સહાય લેવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જાણો શા માટે પક્ષે આ નિર્ણય લીધો.

મારા માટે સગાસંબંધીઓ કરતા BSP મહત્વની: Mayawati

bsp

BSP સુપ્રીમો Mayawati એ પક્ષ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા કહ્યું કે, મારા જીવતા હું સગાસંબંધીઓના સ્વાર્થે BSP ને નબળી નહીં પડવા દઉં.

શા માટે દરેક રાજકારણી Kanshi Ram જેવી સફળતા ઈચ્છે છે?

Kanshi Ram

આજે સ્થિતિ એ છે કે દરેક ભારતીય રાજનેતાને માન્યવર કાંશીરામ જેવી સફળતા મેળવવી છે. એવું તે શું છે માન્યવરની રાજકીય કરિયરમાં કે દરેકને ત્યાં સુધી પહોંચવું છે?