ન્યૂયોર્કે પહેલીવાર 14મી એપ્રિલને Dr.Ambedkar Day જાહેર કર્યો

Dr Ambedkar Jayanti New York

New York શહેરના મેયર એરિક એડમ્સે અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર 14મી એપ્રિલ 2025ને ‘Dr. Bhimrao Ramji Ambedkar Day’ તરીકે જાહેર કર્યો હતો.

ચંદ્રશેખર આઝાદના કાફલા પર પથ્થરમારો, અનેક લોકો ઘાયલ

chandrashekhar azad

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ જાતિવાદીઓનો ભોગ બનેલી મથુરાની બંને બહેનોને મળવા જઈ રહ્યા હતા. એ દરમિયાન તોફાની તત્વોએ તેમની કાર પર હુમલો કર્યો છે.

મહાબોધિ મુક્તિ આંદોલનમાં Chandrashekhar Azad પણ જોડાશે

Chandrashekhar Azad

ભીમ આર્મી ચીફ Chandrashekhar Azad મહાબોધિ બૌદ્ધ ધર્મીઓને સોંપી દેવા માટે પીએમ મોદીને અપીલ કરી છે. આ સાથે જ તેઓ પણ મહાબોધિ મુક્તિ આંદોલનમાં જોડાશે તેવી જાહેરાત કરી છે.

તમિલનાડુની ઘટના પર Chandrashekhar Azad એ સરકારને ઝાટકી

Chandrashekhar Azad

ભીમ આર્મી ચીફ Chandrashekhar Azad એ તમિલનાડુમાં દલિત યુવકના હાથ ભાંગી નાખવાની ઘટનાને લઈને કેન્દ્ર અને તમિલનાડુ સરકાર પાસે મહત્વના સવાલોના જવાબ માંગ્યા છે.