આઝાદ સમાજ પાર્ટી (ASP) યુપીમાં તમામ 403 બેઠકો પર ચૂંટણી લડશે

Chandrashekhar Azad Azad Samaj Party

આઝાદ સમાજ પાર્ટી (ASP) ના વડા ચંદ્રશેખર આઝાદે જાહેરાત કરી છે કે તેઓ 2027 ની યુપી વિધાનસભા ચૂંટણીમાં તમામ 403 બેઠકો પર ચૂંટણી લડશે.

UGC નિયમો પર દિલ્હીમાં ચંદ્રશેખરની ગર્જના, તમામ પક્ષોને આપી ચર્ચાની ચેલેન્જ

new ugc bill 2026

ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદે UGC ઇક્વિટી રેગ્યુલેશન 2026ના સમર્થનમાં દિલ્હીમાં શક્તિ પ્રદર્શન કરી રાજકીય પક્ષોના અધ્યક્ષોને ડિબેટ માટે લલકાર્યા.

સેંકડો પોલીસ ખડકી દેવાઈ છતાં ચંદ્રશેખર આઝાદ મેરઠ પહોંચ્યા

chandra shekhar azad in merut

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદને મેરઠના પીડિત પરિવારને મળતા રોકવા પોલીસ ખડકી દેવાઈ, કાચા રસ્તે બાઈક પર પીડિત પરિવારને મળવા પહોંચ્યા.

બંધારણીય હોદ્દા પર ન હોવા છતા કથાકારને ‘ગાર્ડ ઓફ ઓનર’ અપાયું

guard of honour to Pundarik Goswami

કથાકાર પુંડરિક ગોસ્વામીને યુપી સરકારે બંધારણ વિરુદ્ધ જઈને ગાર્ડ ઓફ ઓનર આપતા સાંસદ ચંદ્રશેખર આઝાદે વિરોધ નોંધાવ્યો.

ન્યૂયોર્કે પહેલીવાર 14મી એપ્રિલને Dr.Ambedkar Day જાહેર કર્યો

Dr Ambedkar Jayanti New York

New York શહેરના મેયર એરિક એડમ્સે અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર 14મી એપ્રિલ 2025ને ‘Dr. Bhimrao Ramji Ambedkar Day’ તરીકે જાહેર કર્યો હતો.

ચંદ્રશેખર આઝાદના કાફલા પર પથ્થરમારો, અનેક લોકો ઘાયલ

chandrashekhar azad

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ જાતિવાદીઓનો ભોગ બનેલી મથુરાની બંને બહેનોને મળવા જઈ રહ્યા હતા. એ દરમિયાન તોફાની તત્વોએ તેમની કાર પર હુમલો કર્યો છે.

મહાબોધિ મુક્તિ આંદોલનમાં Chandrashekhar Azad પણ જોડાશે

Chandrashekhar Azad

ભીમ આર્મી ચીફ Chandrashekhar Azad મહાબોધિ બૌદ્ધ ધર્મીઓને સોંપી દેવા માટે પીએમ મોદીને અપીલ કરી છે. આ સાથે જ તેઓ પણ મહાબોધિ મુક્તિ આંદોલનમાં જોડાશે તેવી જાહેરાત કરી છે.

તમિલનાડુની ઘટના પર Chandrashekhar Azad એ સરકારને ઝાટકી

Chandrashekhar Azad Azad Samaj Party

ભીમ આર્મી ચીફ Chandrashekhar Azad એ તમિલનાડુમાં દલિત યુવકના હાથ ભાંગી નાખવાની ઘટનાને લઈને કેન્દ્ર અને તમિલનાડુ સરકાર પાસે મહત્વના સવાલોના જવાબ માંગ્યા છે.