હોળીમાં દલિતોને પરાણે રંગ લગાવવા મામલે 42 લોકો સામે FIR
સવર્ણ યુવકોએ દલિતોને પરાણે રંગ લગાવ્યો હતો. એ પછી મારામારી થઈ હતી. જો કે પોલીસે પહેલા 32 દલિતો સામે કેસ નોંધ્યો હતો. હવે 42 સવર્ણો સામે FIR નોંધાઈ છે.
સવર્ણ યુવકોએ દલિતોને પરાણે રંગ લગાવ્યો હતો. એ પછી મારામારી થઈ હતી. જો કે પોલીસે પહેલા 32 દલિતો સામે કેસ નોંધ્યો હતો. હવે 42 સવર્ણો સામે FIR નોંધાઈ છે.
SC-ST act: દલિત યુગલ મંદિરમાં લગ્ન કરવા માંગતું હતું પણ પૂજારીએ તેમને હડધૂત કરી બહાર કાઢી મૂકયું. જાણો શું છે આખો મામલો.
માથાભારે લોકો દલિતોની જમીન હડપ કરીને બેસી ગયા છે પણ સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી. દલિતોને લાગે છે કે હવે તેમની પાસે આત્મહત્યા કરવા સિવાય કોઈ રસ્તો નથી.
વિખ્યાત બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય અને તેમની ટીમ મહાડ જળ સત્યાગ્રહ નિમિત્તે આ કાર્યક્રમમાં પાણીની ક્રાંતિને કેન્દ્રમાં રાખી સંગીતમય રજૂઆત કરશે.
Kafalta massacre: દલિત વરરાજા પાલખી પરથી નીચે ન ઉતરતા સવર્ણોએ જાન પર હુમલો કરી એક સાથે 14 દલિતોની હત્યા કરતા ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.
ચકચારી દિહુલી હત્યાકાંડ(Dehuli Massacre)માં 44 વર્ષ પછી ચુકાદો આવ્યો છે અને કોર્ટે ત્રણેય દોષિતોને ફાંસીની સજા ફટકારી છે. જજે કહ્યું, ત્રણેયનો જીવ ન નીકળી જાય ત્યાં સુધી લટકાવી રાખજો.
દલિત યુવક સાથે પ્રેમ લગ્ન કરનાર મુસ્લિમ યુવતીને તેના ભાઈ અને માતાએ મળીને નિર્દયતાથી માર માર્યો. ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
જાહ્નવી કપૂરના બોયફ્રેન્ડ Shikhar Pahariya એ સોશિયલ મીડિયામાં કેટલાક ફોટાં શેર કર્યા હતા. જેના પર એક ટ્રોલરે તેને તું તો દલિત છે કહીને ઉતારી પાડ્યો હતો. જો કે શિખરે તેને જોરદાર જવાબ આપ્યો.
ડીજે વગાડવામાં થયેલા વિવાદમાં ચાર સવર્ણ યુવકોએ દલિત યુવકને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો. મૃતક યુવકના પિતા ઈન્સપેક્ટર છે છતાં આરોપીઓને કાયદાનો ડર ન લાગ્યો.
સવર્ણ યુવકોએ દલિતવાસમાં આવી પરાણે રંગ લગાવવાનું શરૂ કર્યું હતું. જેને લઈને પથ્થરમારો થતા 10 લોકો ઘાયલ થઈ ગયા હતા. જોકે પોલીસે સવર્ણોની ફરિયાદ લઈ 24 દલિતો સામે ફરિયાદ નોંધી.