હોળીમાં દલિતોને પરાણે રંગ લગાવવા મામલે 42 લોકો સામે FIR

mahura holi fir

સવર્ણ યુવકોએ દલિતોને પરાણે રંગ લગાવ્યો હતો. એ પછી મારામારી થઈ હતી. જો કે પોલીસે પહેલા 32 દલિતો સામે કેસ નોંધ્યો હતો. હવે 42 સવર્ણો સામે FIR નોંધાઈ છે.

દલિત યુગલને મંદિરમાં પ્રવેશતા અટકાવનાર પૂજારીની ધરપકડ

mass wedding

SC-ST act: દલિત યુગલ મંદિરમાં લગ્ન કરવા માંગતું હતું પણ પૂજારીએ તેમને હડધૂત કરી બહાર કાઢી મૂકયું. જાણો શું છે આખો મામલો.

40 દલિત પરિવારોએ સંસદ સામે આત્મહત્યાની ધમકી આપી

dalit land

માથાભારે લોકો દલિતોની જમીન હડપ કરીને બેસી ગયા છે પણ સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી. દલિતોને લાગે છે કે હવે તેમની પાસે આત્મહત્યા કરવા સિવાય કોઈ રસ્તો નથી.

મહેસાણામાં આજે મહાડ સત્યાગ્રહ દિને પાણીની ક્રાંતિ કાર્યક્રમ યોજાશે

mahad satyagraha

વિખ્યાત બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય અને તેમની ટીમ મહાડ જળ સત્યાગ્રહ નિમિત્તે આ કાર્યક્રમમાં પાણીની ક્રાંતિને કેન્દ્રમાં રાખી સંગીતમય રજૂઆત કરશે.

Kafalta massacre: જ્યારે 14 દલિતોને સવર્ણોએ જીવતા સળગાવેલા

kafalta massacre

Kafalta massacre: દલિત વરરાજા પાલખી પરથી નીચે ન ઉતરતા સવર્ણોએ જાન પર હુમલો કરી એક સાથે 14 દલિતોની હત્યા કરતા ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.

24 દલિતોને ગોળી મારી દેનાર ત્રણેયને ફાંસીની સજા

Dehuli Massacre

ચકચારી દિહુલી હત્યાકાંડ(Dehuli Massacre)માં 44 વર્ષ પછી ચુકાદો આવ્યો છે અને કોર્ટે ત્રણેય દોષિતોને ફાંસીની સજા ફટકારી છે. જજે કહ્યું, ત્રણેયનો જીવ ન નીકળી જાય ત્યાં સુધી લટકાવી રાખજો.

દલિત યુવક સાથે લગ્ન કરનાર મુસ્લિમ યુવતીને પરિવારે ફટકારી

Palitana news

દલિત યુવક સાથે પ્રેમ લગ્ન કરનાર મુસ્લિમ યુવતીને તેના ભાઈ અને માતાએ મળીને નિર્દયતાથી માર માર્યો. ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

‘તું તો દલિત છે’ કહી જાહ્નવી કપૂરના બોયફ્રેન્ડનું અપમાન

Shikhar Pahariya

જાહ્નવી કપૂરના બોયફ્રેન્ડ Shikhar Pahariya એ સોશિયલ મીડિયામાં કેટલાક ફોટાં શેર કર્યા હતા. જેના પર એક ટ્રોલરે તેને તું તો દલિત છે કહીને ઉતારી પાડ્યો હતો. જો કે શિખરે તેને જોરદાર જવાબ આપ્યો.

હોળીમાં ડીજે વગાડવા બદલ દલિત યુવકની છરી મારી હત્યા

dalit murder

ડીજે વગાડવામાં થયેલા વિવાદમાં ચાર સવર્ણ યુવકોએ દલિત યુવકને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો. મૃતક યુવકના પિતા ઈન્સપેક્ટર છે છતાં આરોપીઓને કાયદાનો ડર ન લાગ્યો.

સવર્ણોએ દલિતવાસમાં ઘૂસી પરાણે રંગ લગાવતા પથ્થરમારો, 10 ઘાયલ

dalit area

સવર્ણ યુવકોએ દલિતવાસમાં આવી પરાણે રંગ લગાવવાનું શરૂ કર્યું હતું. જેને લઈને પથ્થરમારો થતા 10 લોકો ઘાયલ થઈ ગયા હતા. જોકે પોલીસે સવર્ણોની ફરિયાદ લઈ 24 દલિતો સામે ફરિયાદ નોંધી.