‘દીના, તને 14મી એપ્રિલની જાહેર રજા અને નોકરી બંને અપાવીશ..’

Dina Bhana Valmiki with kanshiram

એક સફાઈ કામદાર Dina Bhana Valmiki એ માન્યવર Kanshiram ને Dr. ambedkar ના વિચારોનો પરિચય કરાવ્યો તે આખો ઘટનાક્રમ બહુજન ઈતિહાસનું એક અમર પ્રકરણ છે. તમે પણ વાંચો.

અમોલ પાલેકરને ડૉ.આંબેડકર અને નામદેવ ઢસાળ કેમ ગમે છે?

amol palekar viewfinder

વિખ્યાત અભિનેતા અમોલ પાલેકર વ્યુફાઈન્ડર નામથી પોતાની સ્મરણકથા લઈને આવ્યા છે. જેમાં તેઓ ડો.આંબેડકર અને નામદેવ ઢસાળ શા માટે ગમે છે તેની વાત કરે છે. વાંચો સંગીતા પટેલનો લેખ.

શું મોદી Dr. Ambedkar કરતા મોટા છે? : AAP

Dehli CMO ambedkar controversy

Delhi માં સત્તા પર આવતાની સાથે જ BJP ફરી એકવાર Dr. Ambedkar મુદ્દે ફસાઈ ગઈ છે. અગાઉ AAP સરકારે CMO માં બાબાસાહેબનો ફોટો લગાવ્યો હતો, જે ભાજપે હટાવી લીધો છે.

દલિતોના ઉત્થાન માટે RSS ના રામરાજ્યની નહીં આંબેડકર યુગની જરૂર છે

RSS Chief Mohan Bhagwat

RSS ની સવર્ણ સંગઠનાત્મક વ્યવસ્થામાં દલિતો કદી તેમના અધિકારો મેળવી શકશે નહીં. કારણ કે મહોરું ભલે હિંદુત્વનું છે પરંતુ પુર્નસ્થાપના બ્રાહ્મણવાદની જ કરવાની છે.

મહારાષ્ટ્રમાં દેશની પહેલી અનુસૂચિત જાતિ સમાજની બેંક શરૂ થઈ

bank

ડૉ.આંબેડકરના પ્રપૌત્ર રાજરત્ન આંબેડકરે ડૉ. ભીમરાવ રામજી આંબેડકર મલ્ટિ સ્ટેટ કો.ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિ. નામથી દેશની પ્રથમ અનુસૂચિત જાતિની બેંક શરૂ કરી છે.

ડૉ.આંબેડકરના અપમાન છતાં ભાજપ 4 અનામત સીટ કેવી રીતે જીતી?

dalitvoters

દિલ્હીમાં દલિત સમાજની વસ્તી અંદાજે ૧૬ ટકા છે, ઘણી બેઠકો પર તે 44 ટકા સુધી છે. એમાં ડૉ.આંબેડકરના વિવાદ પછી પણ ભાજપ કેવી રીતે 4 બેઠકો જીતી ગઈ?

80 વર્ષ અગાઉ ડૉ.આંબેડકરે ભારતીય મીડિયા વિશે શું કહ્યું હતું?

ભારતીય મીડિયા

વરિષ્ઠ પત્રકાર મેહુલ મંગુબહેને ખબરઅંતરના લૉન્ચિંગ પ્રસંગે આપેલા વક્તવ્યમાં મીડિયા વિશે ડૉ.આંબેડકરે આઠ દાયકા પહેલા કરેલી ભવિષ્યવાણી વિશે વિસ્તારથી વાત કરી હતી.