‘દીના, તને 14મી એપ્રિલની જાહેર રજા અને નોકરી બંને અપાવીશ..’
એક સફાઈ કામદાર Dina Bhana Valmiki એ માન્યવર Kanshiram ને Dr. ambedkar ના વિચારોનો પરિચય કરાવ્યો તે આખો ઘટનાક્રમ બહુજન ઈતિહાસનું એક અમર પ્રકરણ છે. તમે પણ વાંચો.
એક સફાઈ કામદાર Dina Bhana Valmiki એ માન્યવર Kanshiram ને Dr. ambedkar ના વિચારોનો પરિચય કરાવ્યો તે આખો ઘટનાક્રમ બહુજન ઈતિહાસનું એક અમર પ્રકરણ છે. તમે પણ વાંચો.
વિખ્યાત અભિનેતા અમોલ પાલેકર વ્યુફાઈન્ડર નામથી પોતાની સ્મરણકથા લઈને આવ્યા છે. જેમાં તેઓ ડો.આંબેડકર અને નામદેવ ઢસાળ શા માટે ગમે છે તેની વાત કરે છે. વાંચો સંગીતા પટેલનો લેખ.
Delhi માં સત્તા પર આવતાની સાથે જ BJP ફરી એકવાર Dr. Ambedkar મુદ્દે ફસાઈ ગઈ છે. અગાઉ AAP સરકારે CMO માં બાબાસાહેબનો ફોટો લગાવ્યો હતો, જે ભાજપે હટાવી લીધો છે.
RSS ની સવર્ણ સંગઠનાત્મક વ્યવસ્થામાં દલિતો કદી તેમના અધિકારો મેળવી શકશે નહીં. કારણ કે મહોરું ભલે હિંદુત્વનું છે પરંતુ પુર્નસ્થાપના બ્રાહ્મણવાદની જ કરવાની છે.
ડૉ.આંબેડકરના પ્રપૌત્ર રાજરત્ન આંબેડકરે ડૉ. ભીમરાવ રામજી આંબેડકર મલ્ટિ સ્ટેટ કો.ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિ. નામથી દેશની પ્રથમ અનુસૂચિત જાતિની બેંક શરૂ કરી છે.
દિલ્હીમાં દલિત સમાજની વસ્તી અંદાજે ૧૬ ટકા છે, ઘણી બેઠકો પર તે 44 ટકા સુધી છે. એમાં ડૉ.આંબેડકરના વિવાદ પછી પણ ભાજપ કેવી રીતે 4 બેઠકો જીતી ગઈ?
ડો.આંબેડકર પર બનેલી આ પાંચ સુપરહિટ ફિલ્મ દરેક આંબેડકરવાદીએ ચોક્કસ જોવી જોઈએ.
વરિષ્ઠ પત્રકાર મેહુલ મંગુબહેને ખબરઅંતરના લૉન્ચિંગ પ્રસંગે આપેલા વક્તવ્યમાં મીડિયા વિશે ડૉ.આંબેડકરે આઠ દાયકા પહેલા કરેલી ભવિષ્યવાણી વિશે વિસ્તારથી વાત કરી હતી.