ગાંધીનગરમાં પ્રવીણ ગઢવી સાહેબની સ્મૃતિમાં ગુણાનુવાદ સભા યોજાઈ
સવાયા દલિત સાહિત્યકાર તરીકે જાણીતા પૂર્વ સનદી અધિકારી, ખરા માનવવાદી પ્રવીણ ગઢવી સાહેબની સ્મૃતિમાં ગુણાનુવાદ સભા યોજાઈ.
સવાયા દલિત સાહિત્યકાર તરીકે જાણીતા પૂર્વ સનદી અધિકારી, ખરા માનવવાદી પ્રવીણ ગઢવી સાહેબની સ્મૃતિમાં ગુણાનુવાદ સભા યોજાઈ.
વિદ્યા સહાયકોની ભરતીમાં OBC ને 27% અને SC ઉમેદવારોને 7% અનામત આપવાની માંગ સાથે ગાંધીનગરમાં ધરણાં કરી વિરોધ પ્રદર્શન કરાયું.