માણસાના 4 લોકોનું ઈરાનના તહેરાનમાં અપહરણ, 2 કરોડની ખંડણી માંગી

Mansa Gandhinagar news

મહેસાણાના બાબુપુરા ગામના ચૌધરી સમાજના 4 લોકોનું ઈરાનના તહેરાનમાં અપહરણ કરાયું. ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા. ધારાસભ્યે અમિત શાહની મદદ માંગી.

ગાંધીનગરના બહિયલમાં મુસ્લિમોના 190 દબાણો પર બુલડોઝર ફેરવાયું

Bahial gandhinagar news

ગાંધીનગરના બહિયલ ગામે નવરાત્રી દરમિયાન થયેલા તોફાન બાદ તંત્રે સવારથી મુસ્લિમોના ઘર-દુકાનો પર બુલડોઝર ફેરવવાનું શરૂ કર્યું છે.

ગાંધીનગરમાં ‘સમ્યક સમાજ’ દ્વારા ‘સમ્યક સન્માન કાર્યક્રમ’ યોજાશે

Samyaak Samman Program

ગાંધીનગરમાં સમ્યક સમાજ દ્વારા સત્યશોધક સમાજના સ્થાપના દિવસ અને પુના પેક્ટ દિવસ નિમિત્તે સમ્યક સન્માન કાર્યક્રમ યોજાશે.

ગાંધીનગરના શેરથામાં મંદિરની 500 કરોડની જમીન ગાયબ થઈ ગઈ!

Gandhinagar Scam of temple land

ગાંધીનગરના શેરથા ગામે નરસિંહજી મંદિરની જમીન અધિકારીઓ-ભૂમાફિયાઓએ મિલીભગત કરી બારોબાર વેચી દઈને રૂ. 500 કરોડનું કૌભાંડ આચર્યું.

ગાંધીનગરમાં નર્મદા કેનાલે બર્થ ડે ઉજવતા યુગલ પર હુમલો, યુવકનું મોત

Gandhinagar news

ગાંધીનગરના અડાલજમાં મધરાતે નર્મદા કેનાલ પર બર્થ ડે ઉજવી રહેલા અમદાવાદના યુગલ પર લૂંટના ઈરાદે જીવલેણ હુમલો. યુવકનું મોત. યુવતીની હાલત ગંભીર.

દસ્ક્રોઈમાં ‘જીવતા ઢોર કેમ કાપો છો’ કહીને દલિત વૃદ્ધ પર 4 યુવકોનો હુમલો

dalit news

અડાલજના દલિત વૃદ્ધ મરેલાં ઢોરનું ચામડું ઉતારવા ગયા હતા. ચાર યુવકોએ તેમને જાતિસૂચક અપશબ્દો કહી છરી-લોખંડના પાઈપથી હુમલો કર્યો.

પહેલીવાર ગાંધીનગરમાં ભાજપની બેઠકમાં સંઘના કાર્યવાહ હાજર રહ્યા

BJP Sangh representatives

ગુજરાતમાં મંત્રીમંડળના સંભવિત વિસ્તરણ મામલે ગાંધીનગર કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં પહેલીવાર RSS ના પ્રાંત કાર્યવાહ ઉપસ્થિત રહ્યા.

ગાંધીનગરમાં દીકરીનાં જવારા પધરાવવા જતાં ડોક્ટરનું કેનાલમાં પડી જતા મોત

gandhinagar news

દીકરીના ગૌરી વ્રતના જવારા પધરાવવા નર્મદા કેનાલે ગયેલા ડોક્ટર પિતા પગ લપસી જતા કેનાલમાં તણાઈ ગયા.

ગાંધીનગરમાં પ્રવીણ ગઢવી સાહેબની સ્મૃતિમાં ગુણાનુવાદ સભા યોજાઈ

praveen gadhvi

સવાયા દલિત સાહિત્યકાર તરીકે જાણીતા પૂર્વ સનદી અધિકારી, ખરા માનવવાદી પ્રવીણ ગઢવી સાહેબની સ્મૃતિમાં ગુણાનુવાદ સભા યોજાઈ.

ગાંધીનગરમાં વિદ્યા સહાયક ભરતી મામલે OBC-SC ઉમેદવારોના ધરણા

vidya sahayak recruitment

વિદ્યા સહાયકોની ભરતીમાં OBC ને 27% અને SC ઉમેદવારોને 7% અનામત આપવાની માંગ સાથે ગાંધીનગરમાં ધરણાં કરી વિરોધ પ્રદર્શન કરાયું.