આંબેડકર જયંતિએ ડીજે વગાડતા દલિત યુવકની ગોળી મારી હત્યા
આંબેડકર જયંતીની રેલી દરમિયાન ગામના સવર્ણોએ દલિતો સાથે બબાલ કરી. વિવાદ એટલો વધી ગયો કે ફાયરિંગ થયું અને તેમાં દલિત યુવકનું ગોળી વાગવાથી મોત થઈ ગયું.
આંબેડકર જયંતીની રેલી દરમિયાન ગામના સવર્ણોએ દલિતો સાથે બબાલ કરી. વિવાદ એટલો વધી ગયો કે ફાયરિંગ થયું અને તેમાં દલિત યુવકનું ગોળી વાગવાથી મોત થઈ ગયું.
દલિત યુવકની જાન જાતિવાદીઓના ઘર પાસેથી પસાર થઈ રહી હતી. આરોપીઓ એક દલિતની જાન પોતાના ઘરેથી નીકળવા દેવા તૈયાર નહોતા. પણ બસપા નેતાએ વટ રાખ્યો.
અસામાજિક તત્વો મધરાતે Dr. Ambedkar ની પ્રતિમાને નુકસાન પહોંચાડી ફરાર થઈ ગયા. આક્રોષિત દલિત સમાજ રસ્તા પર ઉતરી આવ્યો. આરોપીઓને કડક સજા કરવા માંગ ઉઠી.