26 હજાર હેક્ટરમાં ફેલાયેલા અભ્યારણને ‘ડો.આંબેડકર’ નામ અપાયું
દલિત-આદિવાસીઓની અનામતમાં ક્રિમીલેયર દાખલ કરી ભાગલા પાડ્યા બાદ મધ્યપ્રદેશની મોહન યાદવ સરકારે દલિતોને રીઝવવા જંગલને ડો.આંબેડકરનું નામ આપ્યું છે.
દલિત-આદિવાસીઓની અનામતમાં ક્રિમીલેયર દાખલ કરી ભાગલા પાડ્યા બાદ મધ્યપ્રદેશની મોહન યાદવ સરકારે દલિતોને રીઝવવા જંગલને ડો.આંબેડકરનું નામ આપ્યું છે.
mauganj gadara village violence: બ્રાહ્મણ યુવકના મોત બાદ સ્થાનિક પોલીસે દલિતો-આદિવાસીઓ પર ક્રૂર કાર્યવાહી શરૂ કરતા દલિત-આદિવાસીઓ બધું મૂકીને ગુમ થઈ ગયા છે.
દોઢ મહિના સુધી જેલમાં રહેવાથી દલિત વૃદ્ધની તબિયત બગડી ગઈ અને તેમને લકવો થઈ ગયો, હવે તેમના શરીરે કામ કરવાનું બંધ કરી દીધું છે.
ભાજપ સાશિત નગરપાલિકાના અધ્યક્ષે વીડિયો વાયરલ કરીને કહ્યું કે અધિકારીઓ-કોન્ટ્રાક્ટરો મળી તેમને હેરાન કરે છે, તેથી તેઓ ગમે ત્યારે આત્મહત્યા કરી લેશે.
મુસ્લિમ યુવક તેની હિંદુ પ્રેમિકા સાથે લગ્નની નોંધણી કરાવવા જિલ્લા કોર્ટમાં ગયો હતો. જ્યાં વકીલોને તેના ધર્મની ખબર પડતા યુવક પર હુમલો કરી દીધો.