કોડીનારના કંટાળામાં આહિરો દલિતોથી અભડાતા કલેક્ટરને રજૂઆત
ગામના આહીરો જાહેર કાર્યકર્મમાં દલિતોને બોલાવતા નથી અને આભડછેટ રાખે છે. જેના કારણે દલિતોએ કલેક્ટર, સાંસદને ફરિયાદ કરી છે.
ગામના આહીરો જાહેર કાર્યકર્મમાં દલિતોને બોલાવતા નથી અને આભડછેટ રાખે છે. જેના કારણે દલિતોએ કલેક્ટર, સાંસદને ફરિયાદ કરી છે.
AAP સાંસદ સંજય સિંહે મોદી સરકારને આભડછેટ દૂર કરવા માટેનું બિલ લાવવા અને હિંદુ ટ્રસ્ટોમાં SC-ST-OBC ને 80 ટકા અનામત આપવાનો પડકાર ફેંક્યો છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને કૃત્રિમ સૂર્યના જમાનામાં ગુજરાતમાં જાહેર પાણીના નળ પર 71 ટકા દલિતો સાથે અસ્પૃશ્યતા પાળવામાં આવે છે. વાંચો આ રિપોર્ટ.
અમુક લોકો અસ્પૃશ્યના હાથનું પાણી પીતા ખચકાય છે પણ તેના હાથનું માંસ-મદિરા પીવામાં તેમને વાંધો નથી હોતો. જરૂર પડ્યે આ લોકો અસ્પૃશ્યનું લોહી પણ ચડાવી લે છે. જે તેનું ખોખલાપણું દર્શાવે છે.