આ આવ્યા ‘સરકારના જમાઈ!’ સ્કોલરશીપ મળે છે, મફતમાં ભણે છે!’

experience of untouchability

આભડછેટનો અનુભવઃ અમરેલીના સામાજિક કાર્યકર કાંતિલાલ પરમારને જાતિવાદી શિક્ષક શરમજનક સ્થિતિમાં મૂકતા હતા. પણ તેમણે એક પણ શબ્દ બોલ્યા તેમને જવાબ આપ્યો.

જ્યારે વાળ કપાવતી વખતે લોહી નીકળતું છતાં ચૂપ રહેવું પડતું…

experiences untouchability

આભડછેટનો અનુભવઃ મુંબઈના આલીશાન સલૂનમાં હેર-કટ કરાવ્યા બાદ ધ્રાંગધ્રાના યુવાનને કેમ યાદ આવ્યા બાળપણના એ ‘શણના કોથળા’?

જોષી સાહેબ, કેમ મને પીરસવા નહોતા દેતા એ હવે સમજાય છે’

experience of untouchability

આભડછેટનો અનુભવઃ ધાનેરાના દેવજીભાઈ પરમાર લખે છે, “જોષી સાહેબ, મધ્યાહન ભોજન પીરસવા કેમ કદી વણકરના છોકરાને નહોતા મોકલતા તે મને હવે સમજાય છે.”

’25 વર્ષ પહેલા મારા ગાલ પર પડેલી આભડછેટની એ થપ્પડો ભૂલાતી નથી’

untouchability

આભડછેટનો અનુભવઃ મોરબીના એક અંતરિયાળ ગામના દલિત યુવકને નાનપણમાં ત્રણ થપ્પડો પડેલી. આજે 25 વર્ષ પછી પણ તેઓ એ ઘટનાને લોકો સમક્ષ મૂકી રહ્યાં છે.

‘અમે ગણપતિ બેસાડ્યા છે, તમે ઘરમાં ન આવતા, ઘર ધોવું પડશે!’

experience of untouchability

આભડછેટનો અનુભવઃ અમદાવાદના પોશ એરિયામાં રહેતા દલિત શિક્ષક દંપતિને જ્યારે જાતિવાદે પહેલીવાર ડંખ માર્યો.

ઉઠાવો કલમ! અને લખો તમારો ‘આભડછેટનો અનુભવ’

untouchability

તમને થયેલા ‘આભડછેટના અનુભવ’ને શબ્દો આપો, તમારી પીડાને કાગળ પર ઉતારો – દુનિયાને જણાવો કે ‘આભડછેટ’ ના નામે તમે કેવું ઝેર પીધું છે.

‘પોલીસ હોય તો શું થયું? અમે દલિતોના વાળ નહીં કાપીએ’

dalit untouchability news

dalit untouchability news: પોલીસની દરમિયાનગીરી છતાં વાળંદોએ ગામના દલિતોના વાળ-દાઢી ન કાપ્યા. તમામ છ વાળંદોએ દુકાનો બંધ કરી દીધી.

અન્યો માટે એ ‘નવરાત્રી’ હતી, પણ અમારા માટે તો ‘શૂન્યરાત્રી’

Navratri 2025 Garba,

માણસામાં રહેતા એક શિક્ષકને બાળપણમાં સવર્ણોએ ગરબામાંથી હડધૂત કરીને કાઢી મૂક્યા હતા. એ ઘટના આજેય નવરાત્રી આવે ત્યારે તેમને સતાવે છે.

ગ્રાહકે કહ્યું, ‘અમે નીચી જાતિના લોકોના હાથે બનેલી ચા પીવા માંગતા નથી’

dalit news

દલિત દુકાનદારની હોટલે કારમાં આવેલા શખ્સોએ ચાનો ઓર્ડર કર્યો હતો. પરંતુ દુકાનદાર દલિત હોવાનો ખ્યાલ આવતા કહ્યું, ‘અમે નીચી જાતિના લોકોના હાથે બનેલી ચા પીવા માંગતા નથી’

દલિતોને ગામમાં પ્રવેશતા રોકવા સવર્ણોએ 200 ફૂટની દિવાલ ચણી નાખી

dalit news

દલિતો તેમના ઘર સામેથી નીકળે તે સવર્ણ હિંદુઓને પસંદ ન હોવાથી દલિતવાસ સામે 200 ફૂટ લાંબી, 10 ફૂટ ઉંચી દિવાલ ચણી નાખી.