તિરુપતિ મંદિરના ૧૮ બિનહિન્દુ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા
તિરૂપતિ મંદિરમાં કામ કરતા 18 બિન હિંદુ કર્મચારીઓને નિવૃત્તિ અથવા ટ્રાન્સફર વચ્ચે પસંદગી કરવાનું કહેવામાં આવ્યું છે. હવેથી મંદિરમાં માત્ર હિંદુ કર્મચારીઓ જ રહેશે.
તિરૂપતિ મંદિરમાં કામ કરતા 18 બિન હિંદુ કર્મચારીઓને નિવૃત્તિ અથવા ટ્રાન્સફર વચ્ચે પસંદગી કરવાનું કહેવામાં આવ્યું છે. હવેથી મંદિરમાં માત્ર હિંદુ કર્મચારીઓ જ રહેશે.
ડો.આંબેડકર પર બનેલી આ પાંચ સુપરહિટ ફિલ્મ દરેક આંબેડકરવાદીએ ચોક્કસ જોવી જોઈએ.
ડો. આંબેડકર માટે બંધારણ સભામાં પ્રવેશવું અનિવાર્ય હતું, પણ ચૂંટાવું મુશ્કેલ હતું ત્યારે જોગેન્દ્રનાથ મંડલે બંગાળમાંથી બંધારણસભામાં તેમના પ્રવેશનો કઠિન માર્ગ સરળ કરી આપ્યો હતો.
પાલનપુરના ગાદલવાડાના દલિત વકીલ યુવકના આજે લગ્ન છે. પોલીસ સુરક્ષા વચ્ચે વરઘોડો નીકળ્યો છે, છતાં નાનકડો કાંકરીચાળો થયો હોવાના સમાચાર મળી રહ્યાં છે.
સીએમ Revanth Reddy એ જાહેરાત કરી કે 59 પેટા-જાતિઓ માટે SC ક્વોટામાં અનામત ટકાવારી તેમની વસ્તી અનુસાર નક્કી કરવામાં આવશે. હવે રાહુલ ગાંધી શું મોંઢું બતાવશે?