ધોળકાના લોલીયાના વિજય ચાવડાની હત્યાના 5 આરોપીઓને આજીવન કેદ
ધોળકાના લોલીયા ગામે વર્ષ 2013માં થયેલી દલિત સરપંચ વિજય ચાવડાની હત્યાના કેસમાં અમદાવાદની કોર્ટે 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
ધોળકાના લોલીયા ગામે વર્ષ 2013માં થયેલી દલિત સરપંચ વિજય ચાવડાની હત્યાના કેસમાં અમદાવાદની કોર્ટે 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
ઉણ ગામે ચૌધરી સમાજના મહાસંમેલનમાં રબારી યુવક સાથે પ્રેમ લગ્ન કરનાર દીકરીને પરત લાવવા હજારોની સંખ્યામાં ભીડ ઉમટી; ગાડીઓમાં તોડફોડ કરી, 3 કિમી સુધીનો હાઈવે ચક્કાજામ.
ઈન્દોરના તિલક નગર વિસ્તારમાં વહેલી સવારે ઈલેક્ટ્રિક કાર ચાર્જિંગ વખતે શોર્ટ સર્કિટ થતાં લાગેલી ભીષણ આગમાં 8 લોકો જીવતા ભૂંજાયા.
ઉનાકાંડમાં દસ વર્ષ બાદ આવેલા ચુકાદામાં મોટાભાગના આરોપીઓ નિર્દોષ છૂટતા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ભારે નારાજગી વ્યક્ત કરી સરકારને પડકાર ફેંક્યો છે.
Dalit News: દલિત યુવકને સ્માર્ટફોન વાપરતો જોઈ જાતિવાદી તત્વોએ જાતિસૂચક અપશબ્દો કહી જૂતા વડે નિર્દયતાથી માર માર્યો.
જાદુટોણાની શંકામાં સંબંધીઓએ જ આદિવાસી દંપતી અને તેમના સગીર પુત્રની કુહાડીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે.