આકાશવાણી અમદાવાદમાં સરકારી ખર્ચે ‘ગાયત્રી યજ્ઞ’ યોજાયો!
આકાશવાણી અમદાવાદના 77 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર સેક્યુલર નિયમો નેવે મૂકીને સરકારી ખર્ચે ગાયત્રી યજ્ઞનું આયોજન કર્યું. દલિત અધિકારીએ પણ યજ્ઞમાં હાજરી આપી.
આકાશવાણી અમદાવાદના 77 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર સેક્યુલર નિયમો નેવે મૂકીને સરકારી ખર્ચે ગાયત્રી યજ્ઞનું આયોજન કર્યું. દલિત અધિકારીએ પણ યજ્ઞમાં હાજરી આપી.
દલિત દિવ્યાંગ વરરાજાના વરઘોડા પર જાતિવાદી તત્વોએ હુમલો કર્યો. વરરાજાને ઘોડા પરથી ઉતારી માર માર્યો. પરિવારજનોને પણ ફટકાર્યા. જાન પરણવા જવાને બદલે પોલીસ સ્ટેશન ગઈ.