બાલાઘાટમાં બાબાસાહેબ અને ફૂલે દંપતીની પ્રતિમા ઉખાડીને ફેંકી દેવાઈ

Balaghats consulate

જાતિવાદી તત્વોએ બહુજન મહાનાયકો ડૉ. આંબેડકર અને ફૂલે દંપતીની પ્રતિમાઓ તોડી દૂર ફેંકી દીધી, ઘટનાને પગલે બહુજન સમાજમાં ભારે રોષ. ટોળેટોળાં ઉમટ્યાં.

કેરળ નીતિન રાજ આત્મહત્યા મુદ્દે 52 દલિત સંગઠનો આંદોલન કરશે

Keralas Nitin Rajs suicide

કેરળમાં દલિત ડેન્ટલ વિદ્યાર્થી નીતિન રાજના આપઘાતના કેસમાં પોલીસ તપાસ સામે સવાલો ઉઠાવી 52 દલિત સંગઠનોએ રાજ્યવ્યાપી હડતાળની આહ્વાન કર્યું છે. જાણો શું છે માંગ?

બુંદેલખંડમાં સેંકડો આદિવાસી મહિલાઓ હક માટે ચિતા પર બેઠી

tribal women in Bundelkhand

બુંદેલખંડની આદિવાસી મહિલાઓએ અસ્તિત્વ બચાવવા કેન-બેટવા લિંક પ્રોજેક્ટ સામે ‘ચિતા આંદોલન’ છેડ્યું છે. ‘જમીન સામે જમીન’ની માંગ સાથે આરપારની લડાઈ લડી રહ્યા છે.