ખેતરમાંથી ડૉ.આંબેડકરની તોડીને ફેંકી દેવાયેલી પ્રતિમા મળી આવી
જાતિવાદી તત્વો દૂરના ગામમાંથી ડૉ.આંબેડકરની પ્રતિમા તોડીને બીજા ગામના ખેડૂતના ખેતરમાં ફેંકી ગયા. 5 ફૂટની બાબાસાહેબની પ્રતિમા મળી આવતા દલિત સમાજમાં રોષ ફેલાયો.
જાતિવાદી તત્વો દૂરના ગામમાંથી ડૉ.આંબેડકરની પ્રતિમા તોડીને બીજા ગામના ખેડૂતના ખેતરમાં ફેંકી ગયા. 5 ફૂટની બાબાસાહેબની પ્રતિમા મળી આવતા દલિત સમાજમાં રોષ ફેલાયો.
ભાજપની રાજપૂત મહિલા નેતા દલિતોની અટકનો ઉપયોગ કરી, નકલી એસસી સર્ટિફિકેટ પર SC અનામત સીટ પર ચૂંટણી લડીને રાજ્યકક્ષાની મંત્રી બની ગઈ. હાઈકોર્ટે કડક આદેશો આપ્યા.
દલિત સગીરાને ટોળાએ ‘જાદુગરણી’ માની ઝાડ સાથે બાંધીને નિર્દયતાથી માર માર્યો. સગીરા અધમરી થઈ જતા ખેતરમાં ફેંકી દીધી.
જાતિવાદી તત્વોએ દલિત વરરાજાનો વરઘોડો રોકતા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ, અંતે પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ લગ્નપ્રસંગ સંપન્ન થયો.