દલિત વરરાજાને મંદિરમાં પ્રવેશ ન મળ્યો, ફરિયાદ કરતા સામાજિક બહિષ્કાર કરાયો
દલિત વરરાજા મોટા ઉપાડે હિંદુ હોવાના વહેમમાં પત્ની સાથે મંદિરમાં પૂજા કરવા ગયા હતા. જાતિવાદી તત્વોએ મંદિરમાં પ્રવેશવા ન દીધાં. ફરિયાદ કરી તો સામાજિક બહિષ્કાર કર્યો.
દલિત વરરાજા મોટા ઉપાડે હિંદુ હોવાના વહેમમાં પત્ની સાથે મંદિરમાં પૂજા કરવા ગયા હતા. જાતિવાદી તત્વોએ મંદિરમાં પ્રવેશવા ન દીધાં. ફરિયાદ કરી તો સામાજિક બહિષ્કાર કર્યો.
આંતરજ્ઞાતીય લગ્ન કરનાર દલિત યુવકના પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ મોત બાદ ભારે આક્રોશ, સરકારના પાંચ સાંસદોએ વહીવટી તંત્ર સામે મોરચો માંડી ધરણા શરૂ કર્યા.
દલિત વરરાજા બગીમાં બેસીને જાન લઈને પરણવા નીકળતા ગામના જાતિવાદી શખ્સે અપમાનજનક નિવેદન કરતા બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો.