આદિવાસીની રૂ. 6.60 કરોડની જમીન અધિકારીઓએ માત્ર 6 લાખમાં પડાવી
આદિવાસી પરિવારની રૂ. 6.60 કરોડની પૈતૃક જમીન મહેસૂલ અધિકારીઓએ મિલીભગત કરી માત્ર રૂ. 6 લાખમાં પડાવી લીધી. કલેક્ટરે તપાસના આદેશ આપ્યા.
આદિવાસી પરિવારની રૂ. 6.60 કરોડની પૈતૃક જમીન મહેસૂલ અધિકારીઓએ મિલીભગત કરી માત્ર રૂ. 6 લાખમાં પડાવી લીધી. કલેક્ટરે તપાસના આદેશ આપ્યા.
વંથલીના સાંતલપુરમાં ખનનમાફિયાઓએ તેમની સામે અરજી કરનાર દલિત મહિલાને ઘરે જઈને પગ ભાંગી નાખવાની ધમકી આપી. 4 સામે એટ્રોસિટી નોંધાઈ.
UGC ના કડક આદેશ છતાં ગાંધીનગરની IITE યુનિવર્સિટી દ્વારા 11 મહિનાની કરાર આધારિત ભરતીમાં SC, ST, OBCની નિયમોનો ભંગ, બધી સીટો જનરલથી ભરાશે.