જમીન વિવાદમાં ફાયરિંગ થતા ઘર બહાર બેઠેલા દલિત યુવકનું મોત
જમીન વિવાદમાં બે પક્ષો વચ્ચે થયેલા અંધાધૂંધ ફાયરિંગ દરમિયાન પોતાના ઘર બહાર બેઠેલા નિર્દોષ દલિત યુવકનું મોત થઈ ગયું.
જમીન વિવાદમાં બે પક્ષો વચ્ચે થયેલા અંધાધૂંધ ફાયરિંગ દરમિયાન પોતાના ઘર બહાર બેઠેલા નિર્દોષ દલિત યુવકનું મોત થઈ ગયું.
અમદાવાદમાં પ્રગતિશીલ અને બંધારણવાદી સંગઠનો વચ્ચે વ્યાપક સામાજિક-રાજકીય ગઠબંધન રચવાના એજન્ડા સાથે ‘રાજકીય વિચાર પરિષદ’ યોજાઈ ગઈ.
રામ મંદિરમાં દાન ગણવાનું કામ કરનાર બે શખ્સોએ લાખો રૂપિયા ચોર્યા. 20 હજાર પગારમાં એક શખ્સે 1.5 કરોડની જમીન ખરીદી, બીજાએ 40 લાખનો પ્લોટ ખરીદ્યો.