જમીન વિવાદમાં ફાયરિંગ થતા ઘર બહાર બેઠેલા દલિત યુવકનું મોત

Dalit youth dies

જમીન વિવાદમાં બે પક્ષો વચ્ચે થયેલા અંધાધૂંધ ફાયરિંગ દરમિયાન પોતાના ઘર બહાર બેઠેલા નિર્દોષ દલિત યુવકનું મોત થઈ ગયું.

અમદાવાદમાં બહુજન સંગઠનોની ‘રાજકીય વિચાર પરિષદ’ યોજાઈ

Brainstorming session of Bahujan intellectuals

અમદાવાદમાં પ્રગતિશીલ અને બંધારણવાદી સંગઠનો વચ્ચે વ્યાપક સામાજિક-રાજકીય ગઠબંધન રચવાના એજન્ડા સાથે ‘રાજકીય વિચાર પરિષદ’ યોજાઈ ગઈ.

રામ મંદિરનું દાન ગણનાર બ્રાહ્મણના ઘરેથી છાણામાં છુપાવેલા રૂ. 10 લાખ મળ્યાં

Ram Mandir Donation Scam

રામ મંદિરમાં દાન ગણવાનું કામ કરનાર બે શખ્સોએ લાખો રૂપિયા ચોર્યા. 20 હજાર પગારમાં એક શખ્સે 1.5 કરોડની જમીન ખરીદી, બીજાએ 40 લાખનો પ્લોટ ખરીદ્યો.