પંજાબમાં ભાજપે શરૂ કરેલી ડૉ.આંબેડકર ‘પંચતીર્થ યાત્રા’ શું છે?

What is Dr Ambedkar Panchatirth Yatra by BJP in Punjab Photo: Google Images

પંજાબ વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યના 32 ટકા દલિત મતદારોને આકર્ષવા ભાજપે ચંદીગઢથી 8 દિવસની ડૉ.આંબેડકર ‘પંચ તીર્થ યાત્રા’ શરૂ કરી છે. જાણો શું છે આ યાત્રા.

દલિત યુવકનું માથું ધડથી અલગ કરી પાણીની ટાંકીમાં લાશ ફેંકી દેવાઈ

Ghaziabad Dalit professor murder

દલિત યુવકની અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી હત્યા કરી લાશને પાણીની ટાંકીમાં મૃતદેહ ફેંકી દેવાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

ગાંધીનગરમાં આચાર્યના પુત્રે સગીર સાથે કુકર્મ આચર્યું, POCSO-એટ્રોસિટી નોંધાઈ

Gandhinagar Raj School Principals son raped

ગાંધીનગરની રાજ સ્કૂલની હોસ્ટેલમાં ધોરણ-10ના સગીર વિદ્યાર્થી પર પ્રિન્સિપાલના પુત્ર રાજ પટેલે આચરેલા કુકર્મનો વીડિયો વાયરલ થતાં પોક્સો-એટ્રોસિટીનો ગુનો નોંધાયો.