પંજાબમાં ભાજપે શરૂ કરેલી ડૉ.આંબેડકર ‘પંચતીર્થ યાત્રા’ શું છે?
પંજાબ વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યના 32 ટકા દલિત મતદારોને આકર્ષવા ભાજપે ચંદીગઢથી 8 દિવસની ડૉ.આંબેડકર ‘પંચ તીર્થ યાત્રા’ શરૂ કરી છે. જાણો શું છે આ યાત્રા.
પંજાબ વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યના 32 ટકા દલિત મતદારોને આકર્ષવા ભાજપે ચંદીગઢથી 8 દિવસની ડૉ.આંબેડકર ‘પંચ તીર્થ યાત્રા’ શરૂ કરી છે. જાણો શું છે આ યાત્રા.
દલિત યુવકની અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી હત્યા કરી લાશને પાણીની ટાંકીમાં મૃતદેહ ફેંકી દેવાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ગાંધીનગરની રાજ સ્કૂલની હોસ્ટેલમાં ધોરણ-10ના સગીર વિદ્યાર્થી પર પ્રિન્સિપાલના પુત્ર રાજ પટેલે આચરેલા કુકર્મનો વીડિયો વાયરલ થતાં પોક્સો-એટ્રોસિટીનો ગુનો નોંધાયો.