આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
75 વર્ષમાં માત્ર 8 જ દલિત મુખ્યમંત્રી કેમ? શું રાજકીય પક્ષો દલિતોને માત્ર વોટબેંક અને ટોકન તરીકે જ વાપરે છે?
75 વર્ષમાં માત્ર 8 જ દલિત મુખ્યમંત્રી કેમ? શું રાજકીય પક્ષો દલિતોને માત્ર વોટબેંક અને ટોકન તરીકે જ વાપરે છે?
જો શાસક બનવું હોય તો સૌથી પહેલું કામ એ કરવું પડશે કે બહુજન જાતિઓમાં એકતા લાવવી પડશે, ઓછામાં ઓછું બહુજન નેતાઓ એકજૂથ થાય.
ગાંધીનગરના ડૉ.આંબેડકર ભવન ખાતે આવતીકાલે સાંજે દલિત લઘુનવલ અને કાવ્યસંગ્રહ પુસ્તકો પર વિશેષ વક્તવ્ય અને વિવેચન કાર્યક્રમ યોજાશે.
સોમનાથ મંદિર નીચે બૌદ્ધ અવશેષો હોવાના દાવા સાથે કરવામાં આવેલી PIL ગુજરાત હાઈકોર્ટે ફગાવી દઈ અરજદારને ₹2 લાખનો દંડ ફટકાર્યો છે.