આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!

Dalit Chief Ministers

75 વર્ષમાં માત્ર 8 જ દલિત મુખ્યમંત્રી કેમ? શું રાજકીય પક્ષો દલિતોને માત્ર વોટબેંક અને ટોકન તરીકે જ વાપરે છે?

સંગઠિત થવાને બદલે વિખેરવાના માર્ગે આંબેડકરવાદી સંગઠનો

Ambedkarite organizations

જો શાસક બનવું હોય તો સૌથી પહેલું કામ એ કરવું પડશે કે બહુજન જાતિઓમાં એકતા લાવવી પડશે, ઓછામાં ઓછું બહુજન નેતાઓ એકજૂથ થાય.

ગાંધીનગરમાં આવતી કાલે ‘ગ્રંથ-પ્રત્યક્ષ’ સાહિત્ય ઉત્સવ યોજાશે

Book-direct literary festival in Gandhinagar tomorrow

ગાંધીનગરના ડૉ.આંબેડકર ભવન ખાતે આવતીકાલે સાંજે દલિત લઘુનવલ અને કાવ્યસંગ્રહ પુસ્તકો પર વિશેષ વક્તવ્ય અને વિવેચન કાર્યક્રમ યોજાશે.

સોમનાથ મંદિર નીચે બૌદ્ધ અવશેષ હોવાની PIL હાઈકોર્ટે ફગાવી

PIL alleging Buddhist relics under Somnath temple

સોમનાથ મંદિર નીચે બૌદ્ધ અવશેષો હોવાના દાવા સાથે કરવામાં આવેલી PIL ગુજરાત હાઈકોર્ટે ફગાવી દઈ અરજદારને ₹2 લાખનો દંડ ફટકાર્યો છે.