સરકારી શિક્ષણની દશા: ક્યાંક એક જ શિક્ષક, તો ક્યાંક શૂન્ય વિદ્યાર્થી!
દેશમાં સાક્ષરતા દર ભલે વધ્યો, પણ સરકારી પ્રાથમિક શિક્ષણની હાલત ચિંતાજનક છે. એકલ શાળાઓ અને શૂન્ય વિદ્યાર્થી વાળી શાળાઓ તંત્રની પોલ ખોલે છે.
દેશમાં સાક્ષરતા દર ભલે વધ્યો, પણ સરકારી પ્રાથમિક શિક્ષણની હાલત ચિંતાજનક છે. એકલ શાળાઓ અને શૂન્ય વિદ્યાર્થી વાળી શાળાઓ તંત્રની પોલ ખોલે છે.
મેરઠમાં લલિતા ગૌતમ હત્યા કેસમાં ન્યાય માટે કલેક્ટર કચેરીએ દલિત મહાપંચાયત દરમિયાન અવિનાશ પાંડે નામના પોલીસ અધિકારીની કામગીરી પર સવાલો ઉઠ્યાં
મેરઠમાં દલિત વિદ્યાર્થિની લલિતા ગૌતમની હત્યા બાદ મામલો તંગ બન્યો છે. પરિવારજનો સાથે દલિતો રસ્તા પર ઉતર્યા છે. અખિલેશ યાદવ અને ચંદ્રશેખર આઝાદે પણ સવાલ ઉઠાવ્યા.