‘અનામત નાબૂદીની વાત કરનાર તત્વો સામે રાજદ્રોહનો કેસ કરો!’

File a sedition case against those who say remove reservations

અનામત નાબૂદી અને સમીક્ષાની માંગ કરી રહેલા તત્વો સામે કેન્દ્રીય મંત્રીઓ રામદાસ આઠવલે અને ચિરાગ પાસવામે મોરચો માંડીને કડક કાર્યવાહીની માંગ કરી છે.

આખરે આપણી નાગરિકતા પુરવાર શેનાથી થાય છે?

What ultimately proves our citizenship

પાસપોર્ટ અને આધારકાર્ડ જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજોને નાગરિકતાનો પુરાવો ગણવાનો ઈનકાર થતાં જ દેશમાં મોટો કાનૂની અને બંધારણીય સવાલ ઊભો થયો છે.

આર્થિક આધાર પર અનામતની માંગ તદ્દન ગેરબંધારણીયઃ માયાવતી

Mayawati say about the reservation removal movement

જંતર-મંતર પર અનામત વિરોધી પ્રદર્શન અને આર્થિક આધાર પર અનામતની માંગ સામે BSP સુપ્રીમો માયાવતીએ આકરા પ્રહારો કર્યાં છે. જાણો શું તર્ક આપ્યા.