‘અનામત નાબૂદીની વાત કરનાર તત્વો સામે રાજદ્રોહનો કેસ કરો!’
અનામત નાબૂદી અને સમીક્ષાની માંગ કરી રહેલા તત્વો સામે કેન્દ્રીય મંત્રીઓ રામદાસ આઠવલે અને ચિરાગ પાસવામે મોરચો માંડીને કડક કાર્યવાહીની માંગ કરી છે.
અનામત નાબૂદી અને સમીક્ષાની માંગ કરી રહેલા તત્વો સામે કેન્દ્રીય મંત્રીઓ રામદાસ આઠવલે અને ચિરાગ પાસવામે મોરચો માંડીને કડક કાર્યવાહીની માંગ કરી છે.
જંતર-મંતર પર અનામત વિરોધી પ્રદર્શન અને આર્થિક આધાર પર અનામતની માંગ સામે BSP સુપ્રીમો માયાવતીએ આકરા પ્રહારો કર્યાં છે. જાણો શું તર્ક આપ્યા.
કોક્રોચ જનતા પાર્ટીની સંસદ માર્ચ પર પોલીસે લાઠીચાર્જ કરી દીધો છે. દિલ્હીના જંતર-મંતર ખાતે હજારો વિદ્યાર્થીઓ અને આંદોલનકારીઓની ભારે ભીડ ઉમટી પડી છે.
કોક્રોચ જનતા પાર્ટીની સંસદ માર્ચ શરૂ થઈ ચૂકી છે. હજારો વિદ્યાર્થીઓ, નાગરિકો ઉમટી પડ્યાં છે. ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ અને પ્રકાશ રાજ પહોંચ્યા, કલમ 163 લાગુ.
કોક્રોચ જનતા પાર્ટીની સંસદ માર્ચને જંગી સમર્થન મળ્યું. 15 હજારથી વધુ લોકો એકઠા થયા, 5000 જવાનો ખડકાયા. વાંગચુકે અનશન તોડવા રાખી 3 શરતો.