દતિયામાં ચંદ્રશેખર આઝાદે કેવી રીતે ભાજપની જીત છીનવી?
દતિયા વિધાનસભાની પેટાચૂંટણીમાં આઝાદ સમાજ પાર્ટીના દામોદર યાદવે કેવી રીતે ભાજપનો ખેલ બગાડ્યો અને ચૂંટણીને ત્રિપાંખિયા જંગમાં ફેરવી દીધી તે સમજો.
દતિયા વિધાનસભાની પેટાચૂંટણીમાં આઝાદ સમાજ પાર્ટીના દામોદર યાદવે કેવી રીતે ભાજપનો ખેલ બગાડ્યો અને ચૂંટણીને ત્રિપાંખિયા જંગમાં ફેરવી દીધી તે સમજો.
નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદે કેન્દ્રની મોદી સરકાર અને RSSને ખુલ્લી ચેતવણી આપતાં કહ્યું કે અનામત સાથે ચેડાં કરશો તો દેશમાં ભૂકંપ આવશે.
ભીમ આર્મી ચીફ અને આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે સત્તામાં આવ્યે એન્જિનિયરિંગ અને MBBS સહિતનું ઉચ્ચ શિક્ષણ મફત કરવાની મોટી જાહેરાત કરી છે.