અમદાવાદમાં 13 પરિવારોના 29 લોકોએ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો
અમદાવાદના સુખરામનગરમાં 13 પરિવારોના 29 લોકોએ મનુવાદી હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો.
અમદાવાદના સુખરામનગરમાં 13 પરિવારોના 29 લોકોએ મનુવાદી હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો.
Babri masjid : બાબરી મસ્જિદનું સ્થળ હિન્દુઓ અને મુસ્લિમો પહેલા બૌદ્ધોનું હોવાનું ઐતિહાસિક પુરાવા કહે છે.
વર્ષ 2025નું વર્ષ પુરું થવા આડે હવે માત્ર બે મહિના બાકી રહ્યા છે. આ વર્ષે પણ દલિતો, આદિવાસીઓ પર થતા અત્યાચારોમાં જરાય ઓટ આવી નથી. ઉલટાનું હિંદુત્વવાદીઓની વધતી તાકાતને કારણે આવી ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થયો જાય છે. આભડછેટ જેવી બદ્દીઓ નાબૂદ થવાને બદલે સતત વધતી જઈ રહી છે. મનુસ્મૃતિના નિયમો લાગુ કરવા એક આખો વર્ગ … Read more
મહેસાણાના પરિશુદ્ધ બૌદ્ધ સંઘ સંચાલિત સુજાતા બૌદ્ધ વિહારમાં 14 લોકોએ જાતિવાદી હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.
વડનગર બૌદ્ધ સંસ્કૃતિનું મોટું કેન્દ્ર રહ્યું હોવાનું અહીં મળતા પુરાતત્વીય અવશેષો સાબિત કરી ચૂક્યાં છે ત્યારે હવે અહીં 1 હજાર વર્ષ જૂનું માનવ કંકાલ મળ્યું છે. જે બૌદ્ધ સાધુનું હોવાનું જણાય છે.
આ પરિવારો હિંદુ ધર્મમાં વ્યાપ્ત જાતિવાદ, અસ્પૃશ્યતા સહિતના દૂષણોથી કંટાળી ગયા હતા. તેમને સમાનતા જોઈતી હતી, અંતે ડૉ.આંબેડકરના રસ્તે તથાગત ગૌતમ બુદ્ધનો માર્ગ અપનાવ્યો.