મહેસાણામાં 14 લોકોએ હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો

buddhism

મહેસાણાના પરિશુદ્ધ બૌદ્ધ સંઘ સંચાલિત સુજાતા બૌદ્ધ વિહારમાં 14 લોકોએ જાતિવાદી હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.

વડનગરમાં 1000 વર્ષ જૂનું બૌદ્ધ સાધુનું હાડપિંજર મળી આવ્યું?

skeleton of a buddhist monk

વડનગર બૌદ્ધ સંસ્કૃતિનું મોટું કેન્દ્ર રહ્યું હોવાનું અહીં મળતા પુરાતત્વીય અવશેષો સાબિત કરી ચૂક્યાં છે ત્યારે હવે અહીં 1 હજાર વર્ષ જૂનું માનવ કંકાલ મળ્યું છે. જે બૌદ્ધ સાધુનું હોવાનું જણાય છે.

બાવળાના રાસમ ગામે 16 પરિવારોએ બૌદ્ધ ધમ્મની દીક્ષા લીધી

Initiation into Buddhism

આ પરિવારો હિંદુ ધર્મમાં વ્યાપ્ત જાતિવાદ, અસ્પૃશ્યતા સહિતના દૂષણોથી કંટાળી ગયા હતા. તેમને સમાનતા જોઈતી હતી, અંતે ડૉ.આંબેડકરના રસ્તે તથાગત ગૌતમ બુદ્ધનો માર્ગ અપનાવ્યો.