15 જૂને LRD પરીક્ષાના ઉમેદવારો માટે એક્સ્ટ્રા બસો દોડાવાશે
એલઆરડીની પરીક્ષાને લઈને ગુજરાત એસટી દ્વારા વધારાની બસો દોડાવવાનું નક્કી કરાયું છે. ઉમેદવારો કાઉન્ટર પરથી અને ઓનલાઈન ટિકિટ બૂક કરાવી શકશે.
એલઆરડીની પરીક્ષાને લઈને ગુજરાત એસટી દ્વારા વધારાની બસો દોડાવવાનું નક્કી કરાયું છે. ઉમેદવારો કાઉન્ટર પરથી અને ઓનલાઈન ટિકિટ બૂક કરાવી શકશે.
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના નિર્ણય મુજબ સરકારી કચેરીમાં કામ અર્થે ગયેલા અરજદારોને હવે એક કલાકથી વધુ રાહ નહીં જોવી પડે.
રાજ્ય સરકાર દ્વારા RTI કાયદામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી આરટીઆઈ કરનારને પાંચ પાના સુધીની માહિતી મફત મળશે.
કામચોર અને આળસુ તરીકેની છાપ ધરાવતા ગુજરાતના સરકારી કર્મચારીઓએ હવે સપ્તાહમાં માત્ર 5 દિવસ કામ કરવાની માંગ કરી છે.
રાજ્યના સમાજ કલ્યાણ વિભાગના આંકડા મુજબ છેલ્લાં દસ વર્ષમાં 1084 સવર્ણો વિરુદ્ધ SC-ST ના નકલી સર્ટિફિકેટ પર સરકારી લાભ મેળવ્યાની ફરિયાદ થઈ છે.
ગુજરાતમાં દલિત સમાજ પરના અત્યાચારો પર મુંગા થઈને બેસી રહેતા અનામત સીટ પર ચૂંટાયેલા ધારાસભ્યો-સાંસદો પર હવે તેનો જ સમાજ રોષે ભરાયો છે.
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. લોકોમાં ભારે રોષ છે અને સરકાર આતંકવાદીઓ પર તાત્કાલિક પગલાં લે તેવી આશા રાખી રહ્યાં છે ત્યારે ગુજરાત સરકારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કોઈને કોઈ કારણોસર આવેલા પાકિસ્તાની નાગરિકોને પરત મોકલી દેવાની કવાયત શરૂ કરી છે. હાલ રાજ્યમાં લોંગ ટર્મ વિઝા વાળા 438 અને … Read more
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પર જોખમ જણાતા રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી.
ગુજરાતના વ્યાયામ શિક્ષકોએ રાજ્ય સરકાર સામે નવતર રીતે વિરોધ પ્રદર્શિત કરતા પોતાની ડિગ્રીઓ વેચવા કાઢી છે. જાણો શું છે આખો મામલો.
આ આંકડો ખુદ રાજ્ય સરકારે આપ્યો છે અને તે માત્ર છેલ્લાં બે વર્ષનો છે. તો વિચારો અત્યાર સુધીમાં થયેલી કુલ વાયબ્રન્ટ સમિટમાં કેટલો ખર્ચ થયો હશે.