શું RSS એ ભારતની આઝાદી માટે બલિદાન આપ્યું હતું?
RSS ના 100 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, RSS એ દેશની આઝાદી માટે અનેક મોટા બલિદાનો આપ્યા છે, પણ હકીકત શું છે?
RSS ના 100 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, RSS એ દેશની આઝાદી માટે અનેક મોટા બલિદાનો આપ્યા છે, પણ હકીકત શું છે?
બોટાદ પોલીસ દ્વારા 17 વર્ષના સગીરને ચોરીના કેસમાં કસ્ટડીમાં ઢોર માર મારવાના ગંભીર કેસમાં જિગ્નેશ મેવાણીએ પોલીસનું પાણી ઉતારી દીધું.
મોદી સરકારની લેબર પોલિસીના ડ્રાફ્ટમાં મનુસ્મૃતિના ઉલ્લેખ હોવાને લઈને હોબાળો મચ્યો છે. ડ્રાફ્ટમાં મનુસ્મૃતિમાંથી પ્રેરણા લેવાઈ હોવાથી વિપક્ષોએ વિરોધ કર્યો છે.
સુજાત આંબેડકરના નેતૃત્વમાં વંચિત બહુજન આઘાડી(VBA)એ છત્રપતિ સંભાજીનગરમાં RSS કાર્યાલય સુધી જાહેર વિરોધ કૂચ યોજી તેના પર પ્રતિબંધની માંગ કરી.
બીમાર દલિત વૃદ્ધને મંદિરના પગથિયા પર પેશાબ છૂટી જતા RSS કાર્યકરે તેમને ઢોર માર મારી પેશાબ ચટાડ્યો અને પાણીથી મંદિર ધોવડાવ્યું.
RSS તેની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. સંઘ પોતાના રાષ્ટ્રવાદી સંગઠન ગણાવે છે, પરંતુ વિપક્ષોએ તેનો અસલી ચહેરો છતો કરી દીધો છે.
CJI બી.આર. ગવઈના માતા કમલતાઈ ગવઈ RSS કાર્યક્રમમાં હાજરી આપવાના હોવાના સમાચાર આવ્યા હતા. હવે આ મુદ્દે મોટી અપડેટ સામે આવ્યું છે.
CJI બી.આર. ગવઈના માતા કમલતાઈ ગવઈ 5 ઓક્ટોબરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.
Dr.Ambedkar શા માટે RSS ને દેશ માટે સૌથી મોટો ખતરો માનતા હતા, શા માટે તેઓ RSS પર પ્રતિબંધના હિમાયતી હતા તે સમજો.
ભારતીય ભાષા સમિતિના અધ્યક્ષ RSSના ચામૂ કૃષ્ણ શાસ્ત્રી એક યુનિ.ના કુલપતિ કરતા વધુ પગાર મેળવે છે પણ શિક્ષણ વિભાગ તેમની કોઈ વિગત આપવા તૈયાર નથી.