શું RSS એ ભારતની આઝાદી માટે બલિદાન આપ્યું હતું?

rss

RSS ના 100 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, RSS એ દેશની આઝાદી માટે અનેક મોટા બલિદાનો આપ્યા છે, પણ હકીકત શું છે?

‘RSS ના માણસોને બહુ ચરબી કૂદી રહી છે’, બોટાદ કેસમાં મેવાણી આક્રમક

botad news

બોટાદ પોલીસ દ્વારા 17 વર્ષના સગીરને ચોરીના કેસમાં કસ્ટડીમાં ઢોર માર મારવાના ગંભીર કેસમાં જિગ્નેશ મેવાણીએ પોલીસનું પાણી ઉતારી દીધું.

મોદી સરકારની લેબર પોલિસી મનુસ્મૃતિના નિયમો પ્રમાણે બનાવાઈ છે?

Manusmriti

મોદી સરકારની લેબર પોલિસીના ડ્રાફ્ટમાં મનુસ્મૃતિના ઉલ્લેખ હોવાને લઈને હોબાળો મચ્યો છે. ડ્રાફ્ટમાં મનુસ્મૃતિમાંથી પ્રેરણા લેવાઈ હોવાથી વિપક્ષોએ વિરોધ કર્યો છે.

RSS પર પ્રતિબંધ મૂકવા મહારાષ્ટ્રમાં હજારો બહુજનો રસ્તા પર ઉતર્યા

Rss bane maharashtra

સુજાત આંબેડકરના નેતૃત્વમાં વંચિત બહુજન આઘાડી(VBA)એ છત્રપતિ સંભાજીનગરમાં RSS કાર્યાલય સુધી જાહેર વિરોધ કૂચ યોજી તેના પર પ્રતિબંધની માંગ કરી.

RSS કાર્યકરે બીમાર દલિત વૃદ્ધને મંદિરમાં પેશાબ ચટાડ્યો

Dalit news

બીમાર દલિત વૃદ્ધને મંદિરના પગથિયા પર પેશાબ છૂટી જતા RSS કાર્યકરે તેમને ઢોર માર મારી પેશાબ ચટાડ્યો અને પાણીથી મંદિર ધોવડાવ્યું.

100 વર્ષમાં એક પણ દલિત RSS પ્રમુખ કેમ નથી બન્યો?

Dalit RSS president

RSS તેની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. સંઘ પોતાના રાષ્ટ્રવાદી સંગઠન ગણાવે છે, પરંતુ વિપક્ષોએ તેનો અસલી ચહેરો છતો કરી દીધો છે.

CJI ગવઈની માતાએ RSS ના કાર્યક્રમમાં હાજરી આપવાનો ‘ઈનકાર’ કર્યો?

CJI Gavai

CJI બી.આર. ગવઈના માતા કમલતાઈ ગવઈ RSS કાર્યક્રમમાં હાજરી આપવાના હોવાના સમાચાર આવ્યા હતા. હવે આ મુદ્દે મોટી અપડેટ સામે આવ્યું છે.

CJI બી.આર. ગવઈના માતા RSS ના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હશે

CJI B.R. Gavai

CJI બી.આર. ગવઈના માતા કમલતાઈ ગવઈ 5 ઓક્ટોબરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.

RSS ના ચામૂ કૃષ્ણ શાસ્ત્રીની લાયકાત કેમ છુપાવાઈ રહી છે?

chamu krishna shastri

ભારતીય ભાષા સમિતિના અધ્યક્ષ RSSના ચામૂ કૃષ્ણ શાસ્ત્રી એક યુનિ.ના કુલપતિ કરતા વધુ પગાર મેળવે છે પણ શિક્ષણ વિભાગ તેમની કોઈ વિગત આપવા તૈયાર નથી.