Dr.Ambedkar શા માટે RSS પર પ્રતિબંધની તરફેણમાં હતા?
Dr.Ambedkar શા માટે RSS ને દેશ માટે સૌથી મોટો ખતરો માનતા હતા, શા માટે તેઓ RSS પર પ્રતિબંધના હિમાયતી હતા તે સમજો.
Dr.Ambedkar શા માટે RSS ને દેશ માટે સૌથી મોટો ખતરો માનતા હતા, શા માટે તેઓ RSS પર પ્રતિબંધના હિમાયતી હતા તે સમજો.
ભારતીય ભાષા સમિતિના અધ્યક્ષ RSSના ચામૂ કૃષ્ણ શાસ્ત્રી એક યુનિ.ના કુલપતિ કરતા વધુ પગાર મેળવે છે પણ શિક્ષણ વિભાગ તેમની કોઈ વિગત આપવા તૈયાર નથી.
RSS ની સવર્ણ સંગઠનાત્મક વ્યવસ્થામાં દલિતો કદી તેમના અધિકારો મેળવી શકશે નહીં. કારણ કે મહોરું ભલે હિંદુત્વનું છે પરંતુ પુર્નસ્થાપના બ્રાહ્મણવાદની જ કરવાની છે.
દિલ્હીના ઝંડેવાલામાં સ્થિત RSS ના હેડક્વાર્ટરને Kushav Kunj નામ અપાયું છે. 4 એકરમાં ફેલાયેલા સંઘના આ મુખ્યાલય પાછળ રૂ. 150 કરોડ ખર્ચાયા છે.
બહુ ઓછાં લોકોનું એ દિશામાં ધ્યાન ગયું છે કે, સેક્યુલર ભારત દેશમાં આ પહેલી એવી સરકાર છે, જેની કેબિનેટમાં દેશના 20 કરોડ મુસ્લિમોનું કોઈ પ્રતિનિધિત્વ નથી.