ગાંધીનગરમાં લેખક, વિચારક ચંદુ મહેરિયાની લેખન સફરનો કાર્યક્રમ યોજાયો
દલિત સાહિત્ય વિમર્શ મંચ-ગાંધીનગર દ્વારા અગ્રીમ લેખક, વિચારક, કોલમ્નિસ્ટ અને કર્મશીલ ચંદુભાઈ મહેરિયાની કેફિયત-લેખનસફરનો એક કાર્યક્રમ યોજાયો હતો.
દલિત સાહિત્ય વિમર્શ મંચ-ગાંધીનગર દ્વારા અગ્રીમ લેખક, વિચારક, કોલમ્નિસ્ટ અને કર્મશીલ ચંદુભાઈ મહેરિયાની કેફિયત-લેખનસફરનો એક કાર્યક્રમ યોજાયો હતો.
રાજકોટમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં ભૂત-પ્રેત કાઢવાના નામે અંધશ્રદ્ધા ફેલાવાઈ, ધૂણતી મહિલાઓએ પત્રકારો પર હુમલો કર્યો, રેશનાલિસ્ટોએ સુઓમોટો કાર્યવાહીની માંગ કરી.
મોબાઈલ ચોરીની આશંકામાં જાતિવાદી તત્વોએ બે દલિત યુવકોને નગ્ન કરી ગામ ફેરવ્યા, ખેતરમાં ઢસડ્યાં. 11 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ.