સૌથી વધુ વસ્તી છતાં પંજાબમાં દલિતો રાજકીય રીતે નબળાં કેમ?

Dalits politically weak in Punjab

દેશમાં સૌથી વધુ 32% દલિત વસ્તી ધરાવતા પંજાબમાં દલિતો રાજકીય અને સામાજિક રીતે કેમ હાંશિયામાં છે? જાણો તેની પાછળના મુખ્ય કારણો.

મંદિરમાં દલિતો પર જાતિવાદી હુમલો, 42 સામે ફરિયાદ

Casteist attack on Dalits in temple complaint against Forty-two

મંદિર પ્રવેશ મુદ્દે જાતિવાદી તત્વોએ દલિત યુવકો પર હુમલો કર્યો. 42 લોકો સામે ગુનો નોંધી વહીવટીતંત્રે દલિતોને પૂજા કરાવી.