અમદાવાદમાં 13 પરિવારોના 29 લોકોએ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો

Ahmedabad news

અમદાવાદના સુખરામનગરમાં 13 પરિવારોના 29 લોકોએ મનુવાદી હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો.

કડીમાં આખા વિસ્તારનો દસ્તાવેજ બિલ્ડરના નામે થઈ ગયો!

Kadi News

News: કડીના વડાવી ગામના એક આખા વિસ્તારનો દસ્તાવેજ અમદાવાદના બિલ્ડરના નામે થઈ ગયો, છતાં કોઈને ખબર ન પડી!

અમદાવાદના કુબેરનગરમાં 150 SC-OBC પરિવારોનો આશરો છીનવાયો!

Ahmedabad Demolition

Ahmedabad Demolition: અમદાવાદના સરદારનગરમાં 150 મકાનો પર જેસીબી ફરી વળ્યું. દલિત, ઓબીસી પરિવારોનું હૈયાફાટ રૂદન.

અમદાવાદમાં ડુંગળી-લસણ ખાવા બાબતે દંપતિના છૂટાછેડા થયા

Ahmedabad news

Ahmedabad news: પત્ની સ્વામિનારાયણ સંપ્રદાયને અનુસરતી હતી. પત્ની અને પરિવાર માટે અલગ જમવાનું બનતું હોવાથી છૂટાછેડા થયા.

અમદાવાદના રિક્ષાવાળા પાસેથી પોલીસ વર્ષે 180 કરોડ વસૂલે છે?

Ahmedabad news

Ahmedabad news: અમદાવાદના 1.5 લાખ રિક્ષાચાલકો પાસેથી પોલીસ વર્ષે 180 કરોડના હપ્તા વસૂલતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ.

અમદાવાદમાં ‘આધુનિકતા અને બૌદ્ધ ધર્મ’ પર પરિસંવાદ યોજાયો

Ahmedabad News

Ahmedabad News: અમદાવાદમાં એમ.જે. લાયબ્રેરી ખાતે ડો.આંબેડકરના મહાપરિનિર્વાણ દિને આધુનિકતા અને બૌદ્ધ ધર્મ વિશે બૌદ્ધિક પરિસંવાદ યોજાયો.

અમદાવાદના ચાંદખેડામાં ‘સંવિધાન સર્કલ’ના નિર્માણનું કામ પૂરજોશમાં

ahmedabad chandkheda news

Special story: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સંવિધાન ગ્રુપ દ્વારા નિર્મિત ‘સંવિધાન સર્કલ’ના નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદના મોટેરામાં 29 મકાનો તોડી પડાયા!

Demolition in ahmedabad

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સની તૈયારી માટે મોટેરાના બળદેવનગરમાં 29 મકાનો તોડી પડાયાં. જેમાંના મોટાભાગના દલિતોના છે.

દાણીલીમડાના રોગચાળા અંગે NHRC નું સચિવ, કલેક્ટર, AMC ને તેડું

Danilima ahmedabad news

દાણીલીમડામાં એક વર્ષ પહેલા ગંદા પાણીને કારણે ફાટી નીકળેલા રોગચાળા અંગે માનવાધિકાર પંચે ગુજરાતના અધિકારીઓને નોટિસ ફટકારી છે.

અમદાવાદના ઈસનપુર તળાવમાં ડિમોલિશન શરૂ, ગરીબોનો આશરો છીનવાયો

Ahmedabad demolition

અમદાવાદમાં ચંડોળા બાદ હવે ઈસનપુર તળાવ વિસ્તારમાં ડિમોલિશન શરૂ કરાયું છે. 20 JCB 500 કર્મચારીઓ સાથે કાર્યવાહી.