અમદાવાદના સ્મશાનમાં મૃતકની ટાયર અને ગોદડાંથી અંતિમવિધિ કરવી પડી

Ahmedabad news

સ્માર્ટસિટી કહેવાતા અમદાવાદના ઓઢવમાં સ્મશાનમાં મોતનો મલાજો ન જળવાયો. અંતિમવિધિ માટે ભીના લાકડા અપાતા ટાયર-ગોદડાંથી અંતિમવિધિ કરવી પડી.

અમદાવાદના વાડજમાં સાળાએ બનેવીને પાંચમાં માળેથી ફેંકી દેતા મોત

Vadaj Ahmedabad news

અમદાવાદના વાડજ વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં સાળાઓએ મળી બનેવીને પાંચમા માળેથી ફેંકી દેતા મોત નીપજ્યું છે. વાડજના રામાપીરના ટેકરા, સેક્ટર-3 ખાતે એક પારિવારિક ઝઘડાએ હત્યાનું સ્વરૂપ લીધું હતું. એ દરમિયાન મૃતક યુવકની પત્નીના ભાઈઓએ માર મારીને તેને એપાર્ટમેન્ટના પાંચમા માળેથી નીચે ફેંકી દેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે આરોપીઓની અટકાયત કરીને ગુનો … Read more

અમદાવાદ અપંગ દલિત RTI એક્ટિવિસ્ટની બિલ્ડરોએ 20 લાખમાં હત્યા કરાવી

Ahmedabad news

અમદાવાદના દલિત RTI એક્ટિવિસ્ટ રસિક પરમારની કેનાલમાંથી લાશ મળી ત્યારે તેમણે આપઘાત કર્યાનું કહેવાતું હતું. પણ તેમની હત્યા થઈ છે.

અમદાવાદમાં ગટરનું સમારકામ કરતા યુવકનો ગટરમાંથી મૃતદેહ મળ્યો

Ahmedabad news

અમદાવાદના ઉસ્માનપુરા અંડરપાસ પાસે ગટરનું સમારકામ કરતી વખતે યુવકનું ગટરમાં પડી જતા મોત. સવારથી શોધાતી લાશ બપોરે મળી.

અમદાવાદના સાબરમતીમાં 20 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ

atrocity

અમદાવાદના સાબરમતીમાં AAPના નેતાએ મહાકાળી ચાલીના રહીશો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં 20 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ થઈ છે.

અમદાવાદના બોપલમાં 7માં માળેથી 10 મજૂર પટકાયા, 2ના મોત

Ahmedabad Bopal news

અમદાવાદના બોપલમાં હોર્ડિંગ્સ લગાવતી વખતે થાંભલાના વાયરને અડી જતા બ્લાસ્ટ થયા 10 મજૂરો નીચે પટકાયા. બેના મોત.

અમદાવાદમાં ઝાડની ડાળી પડતા એક્ટિવાચાલક દલિત યુવકનું મોત

dalit news

અમદાવાદના શાહીબાગ નમસ્તે સર્કલ પાસે ખાનગી બસમાં ભરેલા ઓવરલોડ સામાનને કારણે ઝાડની ડાળી પડતા દલિત યુવકનું મોત થયું.

અમદાવાદમાં બે સફાઈ કામદારોના મોત મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

Ahmedabad sanitation worker death case

અમદાવાદના બોપલમાં ગટરલાઈન સાફ કરતી વખતે બે સફાઈકર્મીઓના મોત થયા હતા. હવે આ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જાણો શું છે મામલો.

મેવાણીએ કહ્યું, ‘મુખ્યમંત્રી બિલ્ડરોના છે, હજુ 10,000 મકાન તોડશે’

Jignesh Mevani sc st obc land statement

અમદાવાદમાં દબાણ તોડવા મુદ્દે જિગ્નેશ મેવાણી આકરા પાણીએ. કહ્યું- ‘મુખ્યમંત્રી બિલ્ડરોના છે, કોમનવેલ્થના નામે હજુ 10,000 મકાન તોડશે.’

અમદાવાદમાં ઠાકોર શખ્સે પોતાને ગોળી મારી આપઘાત કર્યો

ahmedabad news

અમદાવાદના જોધપુર વિસ્તારમાં મોડી રાત્રે એક ઠાકોર શખ્સે પોતાની જાતને ગોળી મારીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.