દલિત વરરાજાના વરઘોડા પર પથ્થરમારો, 4 મહેમાનો ઘાયલ

dalit groom attack

દલિત વરરાજાનો વરઘોડો ગામમાં પહોંચતા જ લુખ્ખા તત્વોએ પથ્થરમારો શરૂ કરી દીધો. જાનૈયાઓમાં નાસભાગ મચી જતા 4 મહેમાનો ઘાયલ.

ડીસામાં દલિત સરપંચે 20 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી

ડીસાના પાલડી ગામે રબારી સમાજના લોકોએ ગામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિતો સાથે આભડછેટ રાખતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે.

બોલીવૂડની ફિલ્મોમાં હીરો દલિત કે OBC કેમ નથી હોતો?

dalit obc hero

લાંબા સમય બાદ Phule ફિલ્મ આવી છે જેના હીરો OBC છે. સામાન્ય રીતે બોલીવૂડની ફિલ્મોમાં દલિત-OBC હીરોનો રિવાજ નથી. તમને ખબર છે શું કામ આવું છે?

સવર્ણોની દાદાગીરી છતાં પોલીસે દલિતોને મંદિર પ્રવેશ કરાવ્યો

upper castes in tamil nadu stop dalits from entering temple

પોલીસ જ્યારે દલિતોના હિતમાં ઈમાનદારીથી કામ કરે ત્યારે ભલભલાં ચમરબંધીઓની દાદાગીરી પણ સોંસરી નીકળી જતી હોય છે. આ ઘટના તેની સાબિતી છે.

કાર ધીમે ચલાવવાનું કહેતા 6 દલિતો પર થાર ચડાવી દીધી

goons crush dalits with thar in bulandshahr 1 dead 5 injured

માથાભારે તત્વો પૂરપાટ ઝડપે કાર લઈને નીકળ્યા હતા, દલિતોએ તેમને ટોકતા આરોપી થાર ગાડી લઈને આવ્યો અને બેઠેલાં 6 લોકો પર ચડાવી દીધી.

બદમાશોએ દલિત યુવક સાથે દુષ્કર્મ કરી મોં પર પેશાબ કર્યો

dalit youth beaten

Dalit Crime: બે યુવકોએ દલિત યુવકનું અપહરણ કરી તેને ઢોર માર મારી દુષ્કર્મ આચર્યું. આરોપીઓએ તેને ગુપ્તાંગ પર લાત મારી, મોં પર પેશાબ કર્યો.

પોલીસના ખૌફને કારણે 187 દલિત-આદિવાસીઓએ ગામ છોડી દીધું

mauganj gadara village violence

mauganj gadara village violence: બ્રાહ્મણ યુવકના મોત બાદ સ્થાનિક પોલીસે દલિતો-આદિવાસીઓ પર ક્રૂર કાર્યવાહી શરૂ કરતા દલિત-આદિવાસીઓ બધું મૂકીને ગુમ થઈ ગયા છે.

દલિતોના ઉત્થાન માટે RSS ના રામરાજ્યની નહીં આંબેડકર યુગની જરૂર છે

RSS Chief Mohan Bhagwat

RSS ની સવર્ણ સંગઠનાત્મક વ્યવસ્થામાં દલિતો કદી તેમના અધિકારો મેળવી શકશે નહીં. કારણ કે મહોરું ભલે હિંદુત્વનું છે પરંતુ પુર્નસ્થાપના બ્રાહ્મણવાદની જ કરવાની છે.

OBC યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર Dalit યુવકના પરિવાર પર હુમલો

Marriage Image

લગ્નની વિધિ પૂર્ણ કરવા Dalit યુવક પરિવાર સાથે ગામમાં પહોંચતા યુવતીના OBC સમાજના લોકોએ હુમલો કર્યો. 6 લોકો ઘાયલ. SC-ST Act એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ.

જોગેન્દ્રનાથ મંડલ : દલિત અધિકારોના વિસ્મૃત લડવૈયા

ડો. આંબેડકર માટે બંધારણ સભામાં પ્રવેશવું અનિવાર્ય હતું, પણ ચૂંટાવું મુશ્કેલ હતું ત્યારે જોગેન્દ્રનાથ મંડલે બંગાળમાંથી બંધારણસભામાં તેમના પ્રવેશનો કઠિન માર્ગ સરળ કરી આપ્યો હતો.