‘તું દલિત સાથે કેમ ફરે છે?’ કહીને રાજપૂતોએ રાજપૂત યુવકને માર્યો
રાજપૂત અને દલિત યુવક વચ્ચેની દોસ્તી રાજપૂત સમાજના લોકોને ન ગમતા, ‘તું દલિતો સાથે કેમ ફરે છે?’ કહીને રાજપૂતોએ જ રાજપૂત યુવકને માર માર્યો.
રાજપૂત અને દલિત યુવક વચ્ચેની દોસ્તી રાજપૂત સમાજના લોકોને ન ગમતા, ‘તું દલિતો સાથે કેમ ફરે છે?’ કહીને રાજપૂતોએ જ રાજપૂત યુવકને માર માર્યો.
દલિત યુવકની રાજપૂતોએ તેના જન્મ દિવસે જ “તારી ઔકાત શું છે?” કહીને લાકડી-હોકી સ્ટીક સહિતના ઘાતક હથિયારોથી જાહેરમાં હત્યા કરી નાખી.
દલિત રાજનીતિની વાતો કરતા કોંગ્રેસ-ભાજપ સહિતના પક્ષોએ બિહારની ચૂંટણીમાં દલિતોને ટિકિટ આપવાથી કેવી રીતે અંતર જાળવ્યું તે સમજો.
22 વર્ષના દલિત યુવકનું જાતિવાદી તત્વોએ અપહરણ કર્યું અને તેને નિર્દયતાથી માર મારી, જાતિસૂચક અપશબ્દો કહીને મોં પર પેશાબ કર્યો.
દલિત ગાયિકાના ભાઈ સાથે જાતિવાદી તત્વોએ નજીવી બાબતે બબાલ કરી હતી. સમાધાન માટે જતા ઝાડ સાથે બાંધીને માર માર્યો.
દલિત બાળકો દિવાળીમાં ફટાકડા ફોડી રહ્યા હતા. જે રજપૂતોને ન ગમતા દલિતોના ઘરમાં ઘૂસી મહિલાઓને માર માર્યો. મામલો CM સુધી પહોંચ્યો.
બીમાર દલિત વૃદ્ધને મંદિરના પગથિયા પર પેશાબ છૂટી જતા RSS કાર્યકરે તેમને ઢોર માર મારી પેશાબ ચટાડ્યો અને પાણીથી મંદિર ધોવડાવ્યું.
અમદાવાદના દલિત RTI એક્ટિવિસ્ટ રસિક પરમારની કેનાલમાંથી લાશ મળી ત્યારે તેમણે આપઘાત કર્યાનું કહેવાતું હતું. પણ તેમની હત્યા થઈ છે.
દલિત યુવકને UK માં નોકરી મળતી હતી. પરંતુ કોલેજમાં બેઠેલા જાતિવાદી તત્વોએ તેને જાતિનું પ્રમાણપત્ર ન કાઢી આપતા યુવકને નોકરી ન મળી!
દલિત યુવકે બ્રાહ્મણ સરપંચ દ્વારા કરવામાં આવતા ગેરકાયદે ખનનનો વિરોધ કરતા ઉશ્કેરાયેલા સરપંચે દલિત યુવકને માર મારી તેની માતા સામે તેના મોં પર પેશાબ કર્યો.