રાજકોટમાં માતાજીના દર્શને ગયેલા પિતા-પુત્ર સહિત ચારના ડૂબી જતા મોત
રાજકોટના આજી ડેમ ખાતે મોગલ માતાના દર્શન બાદ યુવક હાથ-પગ ધોવા જતી વખતે લપસીને પાણીમાં પડતા તેને બચાવવા ગયેલા પિતા અને બે ભાઈઓ સહિત ચારેયના મોત.
રાજકોટના આજી ડેમ ખાતે મોગલ માતાના દર્શન બાદ યુવક હાથ-પગ ધોવા જતી વખતે લપસીને પાણીમાં પડતા તેને બચાવવા ગયેલા પિતા અને બે ભાઈઓ સહિત ચારેયના મોત.
અસામાજિક તત્વોએ મધરાતે પાર્કમાં ઘૂસીને ડો.આંબેડકરની પ્રતિમા તોડીને ફેંકી દીધી. દલિત સમાજમાં રોષ ફાટી નીકળતા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો.
કલોલના રિક્ષાચાલક ધર્મેન્દ્રભાઈ અને મજૂરી કરતા મિત્રોના ‘સાવિત્રીબાઈ ફૂલે શિક્ષણ મંડળ’એ કમાલ કરી. સામાન્ય માણસના અસામાન્ય કામને જોઈને તમને પણ ગર્વ થશે.
ગામમાં પરણવા આવેલી જાનમાં આવેલા જાનૈયાઓએ ડો.આંબેડકરની પ્રતિમાના મોં પર ધારદાર પતરું મારીને વિકૃત કરી નાખી.