ડૉ.આંબેડકર લાઈબ્રેરીમાંથી સવર્ણોએ દલિત બાળકોને લાકડીના જોરે બહાર કાઢ્યા
માથાભારે સવર્ણ ગુંડાઓએ ગામમાં બનેલી ડૉ.આંબેડકર લાઈબ્રેરીમાં અભ્યાસ કરતા દલિત બાળકોને લાકડીઓ બતાવી બળજબરીપૂર્વક બહાર હાંકી કાઢ્યા.
માથાભારે સવર્ણ ગુંડાઓએ ગામમાં બનેલી ડૉ.આંબેડકર લાઈબ્રેરીમાં અભ્યાસ કરતા દલિત બાળકોને લાકડીઓ બતાવી બળજબરીપૂર્વક બહાર હાંકી કાઢ્યા.
કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના હેઠળ મળતા સબસિડીયુક્ત સિલિન્ડરોની સંખ્યા વાર્ષિક 9 થી ઘટાડીને માત્ર 4 કરી દીધી છે.
ભાજપના નેતાઓ રસ્તો બનાવી આપવાનું કહી ફરી જતા આદિવાસીઓએ દશરથ માંઝીની જેમ આખો પહાડ કાપીને પોતાના માટે રસ્તો બનાવ્યો.
સવર્ણ સગીરાના દલિત પ્રેમીને તેના પરિવારે દગાથી ઘરે બોલાવી આખી રાત લાકડીઓથી માર મારી મોતને ઘાટ ઉતારી દીધો. ઓનર કિલીંગની ભયાનક ઘટના.