સાવરકરે અંગ્રેજો પાસે 10 વાર માફી માંગી હતી, પૌત્રે ભરી કોર્ટમાં સ્વીકાર્યું
માનહાનિ કેસમાં વી.ડી. સાવરકરના પૌત્ર સત્યકી સાવરકરે પુણે કોર્ટમાં જુબાની આપતા સ્વીકાર્યું કે તેમના દાદાએ બ્રિટિશ શાસન દરમિયાન 10 વખત દયા અરજી કરી હતી.
માનહાનિ કેસમાં વી.ડી. સાવરકરના પૌત્ર સત્યકી સાવરકરે પુણે કોર્ટમાં જુબાની આપતા સ્વીકાર્યું કે તેમના દાદાએ બ્રિટિશ શાસન દરમિયાન 10 વખત દયા અરજી કરી હતી.
અયોધ્યાના રામ મંદિરમાંથી રૂ.200 કરોડના ગોટાળા બાદ હવે મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિના તોશાખાનામાંથી હજારો કરોડના ઘરેણાં અને દાનની રકમ ચોરાયાનો આરોપ લાગ્યો છે.
આદિવાસી મહિલા પર ગેંગરેપ કરી એસિડ એટેક કરનારા બે BSF જવાનોને કોર્ટે 42 વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારી છે. જાણો શું હતો મામલો.