ઉના કાંડના 10 વર્ષ નિમિત્તે અમદાવાદમાં રાજ્ય કક્ષાનો સંકલ્પ કાર્યક્રમ યોજાશે

Sankalp program in Ahmedabad una kand

ઉના કાંડના 10 વર્ષ નિમિત્તે અમદાવાદમાં માનવ ગૌરવ, બંધારણીય અધિકારો અને સામાજિક ન્યાય માટે રાજ્યવ્યાપી સંકલ્પ મહાસભા યોજાશે.

અમરેલીના જશવંતગઢમાં ડૉ. આંબેડકર કોલોનીનું ભવન જર્જરિત

Dr Ambedkar Colony Building in Jaswantgarh Amreli

અમરેલીના જશવંતગઢ ગામે ડૉ. આંબેડકર કોલોનીમાં આવેલું 30 વર્ષ જૂનું કોમ્યુનિટી ભવન અતિ જર્જરિત થતાં મુખ્યમંત્રી પાસે નવ નિર્માણની માંગ કરાઈ છે.

વડોદરા સંકલ્પ ભૂમિને વિશ્વસ્તરીય સ્મારક બનાવો, 23 કરોડના પેકેજની માંગ

Sankalp Bhoomi Vadodara

વડોદરા સંકલ્પ ભૂમિના સર્વાંગી સૌંદર્યીકરણ અને અધૂરા વિકાસ કાર્યો પૂર્ણ કરવા રાજ્ય સરકાર પાસે રૂ. 23 કરોડના વિશેષ પેકેજની માંગ કરાઈ છે.

ઉના કાંડના 10 વર્ષ: દલિત આગેવાનોની બેઠક મળી, રાજ્યવ્યાપી આંદોલનની તૈયારી

Una incident Preparations for big movement

ઉના કાંડની ઘટનાને 10 વર્ષ પૂર્ણ થવાના છે, ત્યારે અમદાવાદમાં દલિત આગેવાનો અને સંગઠનોની મહત્વની બેઠક યોજાઈ, જેમાં રાજ્યવ્યાપી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરાઈ છે.