ઉના કાંડના 10 વર્ષ નિમિત્તે અમદાવાદમાં રાજ્ય કક્ષાનો સંકલ્પ કાર્યક્રમ યોજાશે
ઉના કાંડના 10 વર્ષ નિમિત્તે અમદાવાદમાં માનવ ગૌરવ, બંધારણીય અધિકારો અને સામાજિક ન્યાય માટે રાજ્યવ્યાપી સંકલ્પ મહાસભા યોજાશે.
ઉના કાંડના 10 વર્ષ નિમિત્તે અમદાવાદમાં માનવ ગૌરવ, બંધારણીય અધિકારો અને સામાજિક ન્યાય માટે રાજ્યવ્યાપી સંકલ્પ મહાસભા યોજાશે.
અમરેલીના જશવંતગઢ ગામે ડૉ. આંબેડકર કોલોનીમાં આવેલું 30 વર્ષ જૂનું કોમ્યુનિટી ભવન અતિ જર્જરિત થતાં મુખ્યમંત્રી પાસે નવ નિર્માણની માંગ કરાઈ છે.
વડોદરા સંકલ્પ ભૂમિના સર્વાંગી સૌંદર્યીકરણ અને અધૂરા વિકાસ કાર્યો પૂર્ણ કરવા રાજ્ય સરકાર પાસે રૂ. 23 કરોડના વિશેષ પેકેજની માંગ કરાઈ છે.
ઉના કાંડની ઘટનાને 10 વર્ષ પૂર્ણ થવાના છે, ત્યારે અમદાવાદમાં દલિત આગેવાનો અને સંગઠનોની મહત્વની બેઠક યોજાઈ, જેમાં રાજ્યવ્યાપી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરાઈ છે.