શું કરકસર કરવાથી દેશનું આર્થિક સંકટ દૂર થઈ શકે ખરું?

economic crisis

યુદ્ધ વચ્ચે 100 ડોલરે પહોંચેલું તેલ અને વધતી મોંઘવારીમાં વડાપ્રધાનની ‘કરકસર’ની અપીલ શું દેશને ઉગારશે? કે ખર્ચ કાપથી બજારમાં મંદી અને બેરોજગારી વધશે?

‘અનામતને હાથ તો લગાવી જુઓ, દેશ ન હલાવી નાખીએ તો કહેજો’

Just try to touch the reserve if it doesnt cause an earthquake

નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદે કેન્દ્રની મોદી સરકાર અને RSSને ખુલ્લી ચેતવણી આપતાં કહ્યું કે અનામત સાથે ચેડાં કરશો તો દેશમાં ભૂકંપ આવશે.

જંતર-મંતર વાળા પાણી ભરે! આ સ્કૂલના વિદ્યાર્થીઓએ એવો વિરોધ કર્યો

Gen Z students protest

સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રાથમિક સુવિધાઓની માંગણીને લઈને જંતર મંતરને પણ ભૂલાવી દે તેવું ધમાકેદાર પ્રદર્શન કર્યું. તંત્રે લેખિતમાં ખાતરી આપવા દોડી જવું પડ્યું.